________________
પરિચ્છેદ
ધર્માંદય આવશ્યક અધિકાર.
ત્રણે અવસ્થામાં આડકતરી ઉપાધિ. पादाकुलकं.
बालः प्रायो रमणासक्तस्तरुणः प्रायो रमणीरक्तः । वृद्धः प्रायश्चिन्तामग्नस्तदहो धर्मे कोऽपि न लग्नः ।। १९ ।।
મનુષ્ય માળક હેાય ત્યારે ઘણું કરી રમવામાં આસકત્ત હેાય છે. જુવાન હોય ત્યારે મ્હોટે ભાગે સ્રીમાં આસક્ત રહેછે, અને વૃદ્ધથયા ત્યારે ઘણુ કરી ચિન્તા (હાય મરી જઇશ ! આખાલકાનું શું થશે?) વિગેરે, માં મગ્ન રહે છે. જ્યારે આ શ્ચર્ય છે કે! ધ'માં કોઇ પણ મનુષ્ય કોઈ પણ અવસ્થામાં આસક્ત નથી. ૧૯ મૃત્યુને જાણવાછતાં ધર્મ તરફ અરૂચી उपजातिः
जानाति यज्जीवति नैव देही सम्बन्धिनो वेत्ति च मृत्युमाप्तान । स्वं ग्रस्यमानाञ्जरसावगच्छेन्न दुर्मतिधर्ममतिस्तथापि ॥ २० ॥
૪૪૭
દેહધારી કાઇ મનુષ્ય અમર નથી એમ જાણે છે. તેની સાથે સંબંધિ(સગા વ્હાલા ) નામૃત્યુને પણ જાણે છે. અને વૃદ્ધાવસ્થાથી ગળાતા મિત્રજનાને જાણે છે તાપણું દુર્મતિ વાળા મનુષ્ય ધર્મમાં મતિ રાખતા નથી. અર્થાત્ જાણે છે અધુ' –કે ધમ શિવાયનાં અન્ય પદાર્થી સર્વ નશ્વર છે તાપણ ધર્માં ચરણુ કરતા નથી,
૨૦
દૂધને બદલે ઝેરનુ પાન
વા,(૨૧-૨૨)
यत्नेन पापानि समाचरन्ति धर्म प्रसङ्गादपि नाचरन्ति । आश्चर्यमेतद्धि मनुष्यलोके क्षीरं परित्यज्य विषं पिबन्ति ॥ २१ ॥
મનુષ્યે। યત્નથી (મહેનત લઇ) પાપેાને કરે છે અને પ્રસંગથી પણ ધનું આચરણ કરતા નથી મનુષ્યલાકમાં આ નક્કી આશ્ચય છે કે દુધને તજીને લેાકેા ઝેરનુ'પાન કરે છે. ૨૧
સ્વર્ગથી આવેલા પુણ્ય શાલી વેાના ચાર લક્ષણા स्वर्गच्युतानामिह जीवलोके चत्वारि नित्यं हृदये वसन्ति । दानप्रसङ्गो विमला च वाणी देवार्चनं सद्गुरुसेवनं च ॥ २२ ॥