________________
પરિચ્છેદ
ધમૅદય આવશ્યક-અધિકાર.
૪૫૧
જેવાય છે. તેના પિતાને માત્ર જેનના નામથી ન ચલાવી લેતાં જેનેના અને જૈન શાસનના નેતા બની બેસે છે, અને અમારા ઉપર જૈન શાસનને આધાર છે અમે જૈન શાસનના સ્થંભ છીએ એમ પોતે પિતામાં માની લે છે, અને હાજીઓએ તેમને તે વિષયમાં અગ્ર ગણ્ય ગણવા તૈયાર થાય છે, આ દરેક જેને નથી ખુલ્લે ખુલ્લી રીતે કહેવું જોઈશે કે, તેઓ જેનાભાસ છે. જો કે સમ્યક્ દષ્ટિ જૈન પ્રમાદ
ગે કદાચિત્ કષાયવશ બની ભૂલ કરે છે પણ તે તરતજ પિતે પિતાથી અથવા બીજાથી જ્યારે પોતાની ભૂલને ભૂલ તરીકે સમજે કે તરત તે સંબંધમાં પશ્ચાત્તાપ સાથે “મિયા દુષ્કૃત” દઈ પોતાની ભૂલથી પિતે શુદ્ધ થાય છે, જે વિધ્યાન, વર્તમાન કાલિય જેનેએ એક સાધારણ ઉપહાસ્યરૂપે બનાવી દીધું છે, વ્યવહાર અથવા પરંપરાથી ચાલી આવેલી પ્રણાલિકા સાચવવા, મિયાત, એક બી. જાને દેશે. છતાં હદય ગત કલષતાને વિમરી જશે નહીં. બીજે દિવસે, બલકે, તેજ દિવસે તે દોષને ક્રિયામાં મુક્તાં અટકશે નહિ. આવા જેને ખરી રીતે જૈન શબ્દને અને પવિત્ર વીતરાગના માર્ગને લાંછન લગાડનારા છે, એટલું જ નહિ, પણ બીજી રીતે કહીએ, તે વગેવનાર છે, અન્યની દ્રષ્ટિમાં ઉચ્ચમાં ઉચ્ચ જૈન ધર્મને હલકે પાડનારા છે, આવા જેથી જેનપણું જળવાય છે, એમ કહેવા કરતાં, જેનપણાને વિલેપ થાય છે, એમ કહેવું વધારે સારું છે. અનેક ફિસ્કાઓ અને અનેક ભેદ જૈન નામથી જ જન્મ પામ્યા હોય, તે તે આવા જેને આભારી છે. જ્યાં ખરૂં જૈનત્વ છે, જેઓ ખરા જેને છે, એટલે કે જેઓની સમ્યક્ દષ્ટિ છે, ત્યાં ફીક્કા કે ભે, એ શબ્દની ગંધજ ન હોય, એ સ્વાભાવિક છે. આવું જૈન પણ જે છે, તે આમિક ગુણ છે અને તે આમિક ગુણ જે આત્મામાં પ્રકાશ પામ્ય હાય, તેનું જ વર્તન યથાર્થ અને ઉચ્ચ પ્રકારન, અશે અથવા સવથા હોઈ શકે છે. એટલે અંશે પિત પિતાનું વર્તન ઉગ્ય સ્થિતિમાં રાખી શકતા નથી, તેટલે અંશે તેવા પિતાના અસ વર્તનને નિદે છે, ધિકાર છે. અસત્ માને છે અને તેના ત્યાગને માટે ભાવના ભાવે છે. સર્વથી સ૬ વર્તન સેવનારાઓ અપ્રમત્ત રહેવા આતુર-જાગૃત રહેવા પ્રયત્નશીલ રહે છે, અને તેથી જ અંશ સદ્દવર્તનની સ્થિતિ, પંચમ ગુ. ણ સ્થા તેતિ જીવને હોય શકે છે અને સર્વથા સદ્દવર્તનવાળા જીવની સ્થિતિ છઠ્ઠા ગુણ સ્થાનકમાં હેઈ શકે છે. એટલે છઠું સાતમું ગુણ સ્થાનક એજ જીવને કહી શકાય છે આ ઉપરથી કુટ કરી સમજાવવાનું કે, જેઓ શ્રાવકનાં દ્વાદશ ત્રતને પાળનારા સામાયિક, પ્રતિક્રમણ, જીનપૂજા, તીર્થયાત્રા, વગેરે સુકને સેવના૨ હોય તે પંચમ ગુણ સ્થાનક વત કહેવાય, અને જેઓ સર્વથા સંસાર ત્યાગી, નિર્વઘ માર્ગમાં વર્તનારા પરમ ચેરી મુનિવરે હોય છે તે છઠ્ઠા અને સાતમા ગુણ સ્થાનક વતિ કહેવાય છે.