________________
પરિચ્છેદ
સાદાદ-અધિકાર, સિદ્ધ સ્થાન મેળવવાને માર્ગ, तदेकान्तग्रहावेशमष्टधीगुणमन्त्रतः।
मुक्त्वा यतध्वं तत्वाय सिद्धत्वे यदि कामना ॥ १० ॥ જે સિદ્ધપણું પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તે આઠ પ્રકારની બુદ્ધિના ગુણેથી વિચાર કરી એકાંતવાદના આગ્રહને આવેશ છોડી તત્વ મેળવવાને માટે યત્ન કરે, ૧૦
ઝડવાદને પરાકર્ષ. આદર છવ ક્ષમા ગુણ આદર–એ દેશી(૧૧ થી ૧૭) મિથ્યા મતિના એ ષટું થાનક, જેહ ત્યજે ગુરૂવંતેજી; સુધું સમકિત તેહજ પામે, ઈમ ભાંખે ભગવતેજી, નય પ્રમાણુથી તેને સૂજે, સઘળો મારગ સાચેજી; લહે અંશ જિમ મિથ્યાષ્ટિ, તેહમાં કે મત રાઇ. ૧૧ ગ્રહી એકેક અંશ જિમ અંધળ, કહે કુંજર એ પૂરે છે; તેમ મિથ્યાત્વી વસ્તુ ન જાણે, જાણે અંશ અધૂરો; લોચન જેના બિહં વિકસ્વર, તે પૂરે ગજ દેખે; સમકિત દષ્ટિ તેમજ સકલનય, સંમત વસ્તુ વિશે જ. ૧૨+
* ૧ નાસ્તિકવાદ, ૨ અનિત્યવાદ, ૩ અકવાદ, ૪ અભકતૃવાદ, ૫ મિક્ષાભાવવાદ, અને ૬ અનુપાયવાદ. એ મિથ્યા મતિના છ વાદને જે ગુણ જન ત્યજી દે છે, તે શુદ્ધ સમ્યકત્વને પ્રાપ્ત કરે છે, એમ શ્રી જિન ભગવંત કહે છે. - સમ્યગદષ્ટિ તે અંશ અંશથી કેવળી છે, તેથી તેને નય પ્રમાણુથી સઘળો સત્ય માર્ગ સૂઝે છે અને મિયાદષ્ટિ તેને એક અંશે તત્વરૂપે સ્વીકારે છે અને બીજાને દેપ કરે છે તેથી તેમાં રાજી થશો નહીં. ૧૧+
+ જેમ કોઈ અંધા પુરૂષ હાથીને કંઈક અંશ ગ્રહીને (એ હાથી છે) એમ સહે. એટલે જે હાથીના દંત ગ્રહણ કરે છે હાથીને મૂલક પ્રમાણુ કહે, જે સૂંઢ ગ્રહણ કરે તે દંડ પ્રમાણુ કહે, અને જે કાન ગ્રહણ કરે તે સૂપડા પ્રમાણુ કહે. તેવી રીતે મિથ્યાત્વી વરતુને યાવત્કર્મ માને છે, તાવત કર્મ માનીને પૂર્ણ જાણે નહીં, તે અધૂરો એક અંશ ભેદાદિક જાણે છે, પરંતુ જેના બંને લોચન વિકસ્વર છે, તે તે હાથીને હાથ, પગ, દાંત વગેરે અવયવો જેમાં તેને સંસ્થાન-રપાદિકે વિશિષ્ટ-પૂર્ણ દેખે છે. તેવી રીતે સમ્યગૂ દષ્ટિ સર્વ નય સંમત એવી વસ્તુને જાણ નયવાદમાં ઉદાસીન થઈ રહે છે, તેથી નિંદા કે સ્તુતિ કરતો નથી. ૧૨
+ ૧૧ થી ૧૭ જૈનWા રત્નમેષ ભાગ ૫ મો ષસ્થાનકની પાઈ