________________
૪૬
વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ.
પુત્રને પરદેશે . કહાઢયા. એમ કહી તે રાજાના સેવકને વસ્ત્રાદિક આપી તેણીને વિસર્જન કર્યાં, અને કુમારને તેડવા મંત્રી સાથેસૈન્ય રવાના કર્યું. સેવકે આવી રાજાની આગળ સ સમાચાર કહ્યા. તેથી રાજા ઘણા જ પ્રમુક્તિ થયા. જમાઈ તથા પુત્રી પાસે જઇ થયેલા અપરાધની માફી માગી અને કહ્યું કે હું લલિતાંગજી તમારા જેવા ગુણવ ́ત કાઈ નથી. અને સજ્જન જેવા દુગુ ણી કે પાપી પણ ક્રાઇ નથી, માટે હું કુમાર તમેા રાજ્યના અ'ગિકાર કરા. એમ કહ્રી કુમારને રાજ્ય આપી પોતે દ્વીક્ષા લઈ દેવલેાકે ગયા.
१४
કુમારને તેડવા નીકળેલ મંત્રી સૈન્ય સાથે ત્યાં આવી વિન ંતિ કરવાથી તે પિતાની પાસે ગયા ને તેમને સ ંતેષ પમાડયા. પિતાએ પેાતાની ઉત્તર અવસ્થા જોઇ કુમારને ગાદી સાંપીને ચારિત્ર ગ્રહણ કર્યું ને ક્રમ ખપાવી સદગતિને પામ્યું, ને પછી પુત્ર ઘણા દિવસ બેઉ રાજ્ય ન્યાયપૂર્વક ભાગવી ચારિત્ર કરી ઉત્તમ પઢવીને પામ્યા.
માટે હે ભવ્ય જન ! તમેા ધર્મને વિષે પ્રીતિ રાખેા. અને દાનાદિક ચાર પ્રકારના ધર્મ પાલેા; પ્રમાદ ટાલા, પાપ ગાલે, આઠ મઢ ટાળા, આત્માને ઉજવલ કરો, તા સ્વર્ગ મેાક્ષનાં સુખ અવશ્ય પામશે.
આ પ્રમાણે ધર્મની આવશ્યકતા અને તેમાં આદરવા ચેાગ્ય ફરને માટે વિવેચન કરતાં તથા ધર્માંય માટે હૃષ્ટાંત આપી આ ધમ સ્વરૂપ અધિકાર પૂર્ણ
કરવામાં આવે છે.
યાદાનુ—અધિાર,
C
ધર્મીના જે જે મુખ્ય સકારા માટે પૂર્વ અધિકારમાં વણુ ન કરવામાં આવ્યુ છે તે આજ્ઞાના એકાંત સ્વરૂપના વિસ્તાર છે. પરતુ ધનું શુદ્ધ સ્વરૂપ તે સ્યાદ્વાદ શૈલી ઉપર રચાયું છે. કાઇ પણ વાતમાં એકાંતવાદ વાત હોય તે કેટલીક વખત ગુ’ચવણ ઉભી કરે છે. અને તેથી તેવા પ્રસંગે ઉભય વાદ દક આજ્ઞા જે. ધ શાસ્ત્રમાં માજીદ છે તેજ ધર્મ સર્વોત્કૃષ્ટ સ્થાન ભોગવી શકે છે. દૃષ્ટાંત તરીકે લેશું તે · સત્ય ખેલવુ ” એ ધર્મનું ફરમાન છે, પરંતુ જો તેના અમલ કરવાથી કેાઈ જીવના ઘાત થતા હોય તે જાણવા છતાં માન રહેવુ' અગર મૂર્ખ, મહેરા કે અન્નાત સ્થિતિમાં દેખાવુ. તે સત્ય વચનની આજ્ઞા પાલન કરવાનું સ્યાદ્વાદ સ્વરૂપ છે. વળી ધર્માચરણના એક ક્માનને અવલખવામાં બીજા ધર્માચરણને પણ સ્વીકારવું
''