________________
પરિચ્છેદ
કુસંગતિ-અધિકાર,
૪૧૭
આ પ્રમાણે કુસંગિના પરિણામ દર્શાવીને આ કુસંગતિ અધિકાર પૂર્ણ કરતાં તેવા દુર્જનેથી સમગ્ર આલમ બચે એમ ઈચ્છીશું
ગ્રંથ સંગ્રહિતા.
ગીતિ.
विनयविजयमुनिनायं, पचमो परिच्छेद एवमत्रैव ।
ग्रथितश्च सुगर्मीतु (मार्थो) व्याख्यातॄणां मुदे सदा भूयात् ॥ વિનયવિજય મુનિએ આ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ નામના ગ્રંથને તૃતીય પરિછેદ વ્યાખ્યાન કરનારાઓ અને શ્રેતાઓની સુગમતા માટે સંગ્રથિત કર્યો છે તે સદા વ્યાખ્યાન કરનાર સાધુ તથા સાધ્વીઓ અને શ્રેતા વર્ગના આનંદને માટે થાઓ.
પાંચમે પરિચ્છેદ સંપૂર્ણ.