________________
પરિચછેદ. યતિશિક્ષાપદેશ-અધિકાર.
૨૬૩ તારી પાસે નકામે સંચય શામાટે કરે છે? તું પરિગ્રહના ભારમાં દબાઈ જઈ નરકમાં જઈશ.
અત્ર કહ્યા છે તે સામાન્ય પરિગ્રહ–વસ્ત્ર, પાત્ર, ઉપધિરૂપ જ સમજો. પંચ મહાવ્રતધારી હોઈ જેઓ પૈસા કે સ્ત્રીને પરિગ્રહ કરે તે તે પ્રત્યક્ષ દુરાચારી છે ગાડી ઘેડા રાખે, વાડી ખેતર રાખે, છડી પોકરાવે અને પધરામણીઓ કરાવે તેની વાત સૂરિમહારાજ બાજુ ઉપર જ મૂકે છે, જેનધર્મનું બંધારણ બહુજ ઉત્તમ છે, સાધુ અને શ્રાવકના વ્યવહાર બહુ વિચારી બંધાયેલા છે, તેમાં કેટલાક પેટભરા બગાડ કરી પોતાની જાતને સંસારના અનંત પ્રવાહમાં ઘસડાવી મૂકે છે! ૨૪ યતિ સાવધ આચરે તેમાં મૃષાક્તિને પણ દોષ.
उच्चारयस्यनुदिनं न करोनि सर्व, सावद्यमित्यसकृदेतदथो करोषि । नित्यं मृषोक्तिजिनवञ्चनभारितात्तत् ,
सावधतो नरकमेव विभावये ते ॥ २५॥ તું હમેશાં દિવસ અને રાતમાં થઈ નવ વાર કરેમિભં તેને પાઠ ભણુતાં બોલે છે કે હું સર્વથા સાવદ્ય કામ નહિ કરું અને પાછી વારંવાર તેજ કર્યા કરે છે. આ સાવા કર્મો કરી તે ખોટું બોલનાર થવાથી પ્રભુને પણ છેતરતાર છે અને તે પાપના ભારથી ભારે થયેલા તારે માટે તે નરક જ છે એમ હું ધારું છું.
ભાવાર્થ--તાલિમંતે સામા સવં સાવઝ નોf qવવાપિનાવીવા તિવિ તિવિજો અત્યાર એટલે આ આખા જીવનમાં મન વચન કાયાથી સર્વ સાવદ્ય કાર્ય પિતે કરીશ નહિ, બીજા પાસે કરાવીશ નહિ અને કરનારાઓને મનમાં સારા જાણીશ નહિ એવી રીતના શબ્દ નું દરરોજ બને ટંકના પ્રતિક્રમણમાં અને પિરિસિ ભણાવતાં વારંવાર બોલે છે અને છતાં પણ પાછું વતનનું ઠેકાણુ રાખતે નથી એ સપષ્ટરીતે ગેરવ્યાજબી લાગે છે. આથી તે તું બેવડે ભારે થાય છે, સાવદ્ય કર્મથી તને પાપ લાગે છે અને અસત્ય વચન બાંધવાથી પણ પાપ લાગે છે. વચન અને વર્તન એક સરખાં પ્રવર્તાવવાં જોઈએ જ્યાં મન વચન કાયાની ત્રિપુટી ત્રણ રસ્તા લે ત્યાં દુઃખના દરિયા ઉછળે છે. વચનદેખાવ—ઉપદેશ જુદા પ્રકારને કર અને વર્તન વિપરીત ૨ાખવું એથી પરભવમાં અનેક જાતની માનસિક ઉ. પાધિઓ ઉપરાંત નરકના જેવી મહા ભયંકર શારીરિક પીડાએ ભેગવવી પડે છે અને આ ભવમાં પણ દેખાવ જાળવી રાખવા કેટલીક બેટી ખટપટ કરવી પડે છે વિદ્વાને કહી ગયા છે કે –
૩૫