________________
વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ.
ચતુ
વિવેચન—કેવળજ્ઞાને કરીને પૂર્ણ એવા કેનલી પણ પેાતાને ઉચિત ધર્મોપદેશ, વિદ્વાર, ચૈત્ર નિરોધ, શૈલેશ્ય ગમનાઢિ યેાગ્ય ક્રિયાનું આલંબન કરે છે, કારણ કે પૂર્વોક્ત ક્રિયા વિના શેષ રહેલાં કેવલીનાં કર્મ પણ ક્ષય પામતા નથી. તા છદ્મસ્થનુ શુ કહેવું ? તે માટે દષ્ટાંત કહે છે કે પ્રક્રીપ પતે ઉદ્યાતવાળા છતાં તેલ પૂરવાની અને વાટ વિગેરેની અપેક્ષા કરે છે. તેવી રીતે જ્ઞાન પણ માક્ષ સાધવામાં સહકારી ક્રિયાની અપેક્ષા કરે છે. ૨
૩૦૮
ઉપદેશ પ્રમાણે આચરણમાં મુશ્કેલી,
उपदेष्टुं च वक्तुं च, जनः सर्वोऽपि पण्डितः । तदनुष्ठानकर्तृत्वे, मुनयोऽपि न पण्डिताः || ३ ||
''''
શાસ્ત્રના ઉપદેશ કરવાને અને ભાષણ કરવાને તે સ જન (મનુષ્ય) સમૂહ પ'ડિત છે, પણ તે મુજબ વર્તાવાને તે મુનિયા પશુ પડતા નથી, અર્થાત્ કહેવા મુજબ વર્ત્તવુ મુનિયાને પશુ ડન છે. ૩
ક્રિયાથી પાંડિત્ય પ્રાપ્તિ,
पटकः पाठकचव, ये चान्ये शास्त्रचिन्तकाः ।
सर्वे व्यसनिनो ज्ञेया यः क्रियावान् स पण्डितः ॥ ४ ॥
શાસ્ત્રાને ભણનારા અને ભણાવનારા, અને ખીજા શાસ્ત્રોનું ચિન્તન કરનારા પુરૂષો છે તે બધાએ ફાગઢ વ્યસનવાળા-દુઃખી જાણવા. પરન્તુ જે પુરૂષ શાસ્ર મુજબ ક્રિયાવાળા છે તે પડિત ગણાય છે. બીજાએ ગણાતા નથી. ૪
ક્રિયા વિના શાસ્ત્રાભ્યાસ તથા જ્ઞાનતપાદિકની નિષ્ફળતા, નવજ્ઞાતિ.
*
अधीत्य शास्त्राणि भवन्ति मूर्खा यस्तुक्रियावान् पुरुषः स विद्वान् । सुचिन्तितं चौषधमातुरं हि न ज्ञानमात्रेण करोत्यरोगं ॥ ५ ॥
ક્રિયાહીન પુરૂષા શાસ્ત્ર ભણીને પણ મૂર્ખ રહે છે, પરંતુ જે શાસ્ત્ર મુખ ક્રિયાવાળા પુરૂષ છે, તેજ વિદ્વાન ગણાય છે. ઔષધ સારી રીતે વિચારેલુ. હાય તા પણ તે જ્ઞાન માત્રથી આતુર રેગી મનુષ્યને નરેગી કરી શકતુ નથી પ ક્રિયાહીન ઉપદેશકની સ્થિતિ वसन्ततिलका.
शास्त्रावगाह परिघट्टनतत्परोऽपि नैवाबुधः समधिगच्छति वस्तुतत्त्वम् । नानाप्रकाररसमध्यगतापि दवीं, स्वादं रसस्य सुचिरादपि नैव वेत्ति ॥ ६ ॥
૩ થી ૬ સૂક્તિમુક્તાવળી