________________
૪૦૮
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
દુષ્ટના ધર્માચરણથી અધમની વૃદ્ધિ. अनुष्टुप्
व्याघ्रस्य चोपवासेन, पारणं पशुमारणम् । दुर्जनस्य विशिष्टत्वं परोपद्रव कारणम् ॥ १ ॥
પંચમ
વાઘ જો ઉપવાસ કરે તે તેના પારણામાં પશુ હિંસાજ થાય, તેમ ખળ પુરૂષની શ્રેષ્ઠતા ખીજાને દુઃખનુ કારણ થાય છે. ૧
ખલ પુરૂષના ધર્મમાં હિંસા. आर्या (૨ થી ૪ )
धर्मारम्भेऽप्यसतां परहिंसैव प्रयोजिका भवति । काकानामभिषेकेऽकारणतां दृष्टिरनुभवति ॥ २ ॥
જેમ કાગડાએ સ્નાન કરે છે, ત્યારે વસાઇ થી અટકી જાય છે. તેમ ખળ પુરૂષા ધ કરે, તે પણ તેમાં બીજાની ર્હિ ંસાનું કારણ રહેલુ હાય છે. ૨ જાળ અને ખળનું ચરિત્ર સમાન હૈાય છે. वंशावलम्बनं यो विस्तारो गुणस्य या च नतिः । तज्जालस्य खलस्य च निजाङ्कसुप्तप्रणाशाय || ३ ||
જેમ જાળ વશ ( વાંસ ) ને અવલખીને રહે છે, ગુણ ( દારડા ) ના વિસ્તાર વાળી છે અને નમ્રતા બતાવે છે છતાં પોતાના અંક ( મધ્ય ભાગ ) માં સુતેલ પ્રા ણીના પ્રાણના નશ કરે છે. તેમ દ્રુન પણ વશ ( સારા કુળ ) વાળા ` હાય પુષ્કળ ગુણુવાળા હાય, નમ્રતાવાળા હાય, છતાં પેાતાના ઉપર વિશ્વાસ શખીને રહે. લા મનુષ્યાને નાશજ કરે છે. ૩
ખલને ગુણ પણ બીજાને ખાધક થાય છે. प्रकृतिखलत्वादसतां, दोष इव गुणोऽपि बाधते लोकान् । विषकुसुमानां गन्धः सुरभिरपि मनांसि मोहयति ॥ ४ ॥
ઝેરી પુષ્પાના અન્ય સુન્દર ( ખુશબેાદાર ) હાય તા પશુ ( સુ’ધનાર મનુષ્ય - ના ) મનમાં માહ ( મૂર્છા ) ઉત્પન્ન કરે છે તેમ દુષ્ટ લેાકેા વસાથી જ ખલ છે માટે તેને ગુણુ દેષની માફ્ક લેાકાને પીડા કરે છે. ૪
૭ ૧ થી ૪ સુભાષિત રત્ન ભાંડાગાર
* પર પરાથી વૃદ્ધ લોકોની કહેવત છે કે જ્યારે કાગડા ન્હાય છે, ત્યારે વરસાદ થતા નથી.