________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
પંચમ
જેમ પાકેલા મધુર ફળવાળું * શાખટક નામનું વૃક્ષ છે, તેની સેવા કાગડાને સમૂહજ કરે છે, પરંતુ રાજહંસે કરતા નથી, તેમ નીચ માણસ સમૃદ્ધિવાળે હેય તે પણ તેને નીચ માણસ જ સેવે છે, જ્યારે મહાપુરૂષે તેને દુરથીજ તજી દે છે દુર્જનથી દૂષિત મનવાળા પુરૂષોને સુજન પુરૂષમાં પણ શંકા રહે છે.
दुर्जनक्षितमनसां, पुंसां सुजनेऽपि नास्ति विश्वासः ।
बालः पयसा दग्धो, दध्यपि फूत्कृत्य भक्षयति ॥१॥ જેમ દુધથી બોલે બાળક દહિને પણ ફુકીને જમે છે, તેમ દુર્જન પુરૂએ જેના મનને દૂષિત કરી નાખ્યાં છે, એવા પુરૂષને સુજન પુરૂષમાં પણ વિશ્વાસ હોતો નથી. ૧
કુળ દોષિત દુર્જને
અનુષ્ય. (૧ થી ૩) यस्मिन्वंशे समुत्पन्नास्तमेव निजचेष्टितैः।
दषयत्यचिरेणैव घुणकीट इवाधमः ॥१॥ જેમ ઘુણ નામને જીવડે જે વાંસડામાં ઉત્પન્ન થાય છે, તેજ વાંસડાને પિતાની ચેષ્ટા (ટેચવા ) થી ટુંક વખતમાં દોષિત (પિલો કરે છે તેમ દુષ્ટ પુરૂષ જે વંશ (કુળ)માં ઉત્પન્ન થાય છે, તેજ કુળને પેતાની ચેષ્ટા (કુકર્મ) થી ટુંક વખતમાં દોષિત (કલંકિત) કરે છે.
શેઠનો દ્રોહ કરનાર નીચ જન.
સાર્યા. (૨-૩) लब्धोच्छ्रायो नीचः, प्रथमतरं स्वामिनं पराभवति ।
भूमिरजोरथ्यादावुत्थापकमेव संकृणुते ॥ ॥ જેમ શેરી વગેરેમાં રહેલી પૃથ્વીની જ ઉત્થાપક (એટલે તરતજ તે ઉચી કરનાર ) મનુષ્યને જ પ્રથમ ઘેરી લે છે, તેમ નીચ પુરૂષને ઉચ્ચ અધિકાર મળતાં તે પ્રથમ પિતાના શેઠનેજ પરાભવ કરવા માંડે છે. શાન મનુષ્યની પાસે રહેતાં પણ દુર્જન શાન્ત થતું નથી.
उपकारिण्यपि सुजने, स्निग्धेऽपि खलास्त्यजन्ति न प्रकृतिम् । ज्वलति जलैरपि सिन्धार) निहितोऽपि वडवामिः ।। ३ ॥ * શાખાટક, પીતળ, છાગી, ક્ષીરવિનાશન એ ચાર પર્યાય માનવ.અનિષમાં છે.