________________
પરિચ્છેદ કુસંગતિ-અધિકાર.
૪૧૩ સરલને કુટિલના સંગથી હાનિ.
રિવરિ. (૧૨-૧૩) स्वपक्षच्छेदं वा समुचितफलभ्रंशमथवा, समर्नेर्भङ्ग वा पतनमशुचौ नाशमथवा । शरः प्राप्मोत्येतान् हृदयपथसंस्थोऽपि धनुष
ऋजोर्वक्राश्लेषाञ्जवति खलु सुव्यक्तमशुभम् ॥ १ ॥ વાંકા (કુટિલ) પદાર્થને આશ્રય કરવાથી સરલ મનુષ્યને નકકી પ્રસિદ્ધ રીતે અશુભ (અકલ્યાણ)ની પ્રાપ્તિ થાય છે. ત્યાં દષ્ટાન્ત આપે છે કે સરલ એવું બાણ વાંક એવા ધનુષના હદયમાં ( મધ્ય ભાગમાં ) રહેલ છે તે પણ તે તેનાથી ફેંકાતા પિતાની પાંખેના ભંગને (મનુષ્ય પક્ષે પિતાના પક્ષરૂપ એવા ભાઈ વગેરેના નાશને)ગ્ય એવા ફલા ( અગ્રભાગ) ના નાશને (મનુષ્યપક્ષે પિતાના પુણ્યકર્મના સંગથી પ્રાપ્ત થયેલ ઉત્તમ એવા ફલના નાશને ) પિતાના શરીરના નાશને અથ* વા અપવિત્ર સ્થાનમાં પડવાને (મનુષ્યપક્ષે નરકમાં પડવાને ) અથવા નાશને (મનુષ્યપણે મૃત્યુને) પ્રાપ્ત થાય છે. ૧૨
કુસંગીના સંગથી ઉત્પન્ન થતી દુર્જનતા. वरं क्षिप्तः पाणिः कुपितफणिनो वत्रकुहरे, वरं झम्पापातो ज्वलदनलकुण्डे विरचितः । वरं प्रासपान्तः सपदि जठरान्तर्विनिहितो,
न जन्यन्दौर्जन्यं तदपि विपदां सद्म विदुषा ॥ १३ ॥ કપાયમાન થયેલા એવા સર્પના મુખ વિવરને વિષે હાથ નાખ્યો હોય તે સારૂં, પ્રજવલિત એવા અગ્નિ કુંડને વિષે પૃપાપાત કર્યો હોય તે સારે, કુંતણુને અગ્રભાગ તત્કાલ ઉદરના મધ્યભાગને વિષે નાખ્યો હોય તે સારો પણ પંડિતજને કુસંગીને સંગ કરે સારો નથી, કારણ કે તે આપત્તિનું ગૃહ છે. ૧૩ મેહક સ્ત્રીમાં ફસાયેલ કામાંધ પુરૂષને ભમરાની અન્યક્તિ,
मन्दाक्रान्ता. गन्धैगढ्या जगति विदिता केतकी स्वर्णवर्णा, पद्मभ्रान्त्या क्षुधितमधुपः पुष्पमध्ये पपात । ગધપૂતરનું બસ ટછિન્નાલા, स्थातुं गन्तुं क्षणमपि सखे नैव शक्तो द्विरेफः ॥ १४ ॥