________________
વ્યાખ્યાન સાહિત્ય સ ંગ્રહ
પંચમ
વિહિત ( શાસ્ત્રામાં કહેલ એવા ધર્મ વગેરે ) થી અન્ય વ્યવહારમાં શેષ કરવા કરતાં દાસપણું કરવુ` સારૂ' છે. શસ્ત્રી ( છુરી ) સાથે ભેટવું સારૂં છે. પરંતુ પરસ્ત્રીને ભેટવું સારૂં નથો, ઝેરનુ` ભક્ષણ કરવુ સારૂ' છે, પરતુ ગુરૂદેવને છેતરવા તુ કાય ઉત્તમ નથી, મરણુ સારૂં' છે, પણ કલિક જીવન સારૂ નથી. ૭
શુ' શું ગ્રાહ્ય છે ? અને શું શું ત્યાજ્ય છે? શિરિની (૮-૯)
૩૯૨
वरं मौनं कार्य न च वचनमुक्तं यदनृतं,
वरं क्लैल्यं पुंसां न च परकलत्राभिगमनम् ।
वरं प्राणत्यागो न च पिशुनवाक्येष्वभिरुचिवरं भिक्षाशित्वं न च परधनास्वादनसुखम् ॥ ८ ॥
ચૂપ રહેવું એ સારૂ છે. પણ ખાટુ' એલવુ' એ ઠીક નથી. પરઓના સમા ગમ કરતાં મનુષ્ય ને નપુસક પણ શ્રેષ્ઠ છે. ચાડીયાના વચન ઉપર પ્રીતિ કર્યાં કરતાં પોતે મરવુ' એ પ્રશ‘સનીય છે, અને અન્યના ધનથી મેળવેલ સુખ કરતાં ભિક્ષાથી નિર્વાઠુ ચલાવવા એ ઉત્તમ છે. ૮
અયેાગ્ય આશ્રયથી ખચવાના સ્થાનેા. वरं शून्या शाला न च खलु वरो दुष्टवृषभो, वरं वेश्या पत्नी न पुनरविनीता कुलवधूः । वरं वासोऽरण्ये न पुनरविवेकाधिपपुरे, वरं प्राणत्यागो न पुनरघमानामुपगमः ।। ९ ।।
પશુશાળા ( ઢોર બાંધવાની જગ્યા ) ખાલી રહે એ સારૂ છે પણ મારકણા અળદ તેમાં ખાંધવે એ સારૂં' નથી, વેશ્યા સ્ત્રીને પેાતાની સ્ત્રી બનાવવી એ ચેાગ્ય છે પણ ભ્રષ્ટ થયેલી કુલીનસ્ત્રીને ધર્મપત્નીને હક આપવા એ ચૈગ્ય નથી, અરણ્યમાં નિવાસ કરવા એ શ્રેષ્ઠ છે પણ વિવેક રહિત રાજાના શહેરમાં રહેવું શ્રેષ્ઠ નથી, પ્રાણ ત્યાગ કરવા એ સુથેાભિત છે પણ દુષ્ટ માશુસના આશ્રય નીચે આજીવિકા ચલાવવી એ સુશેાભિત નથી. ૯
વધારે સારૂં શુ ?
મનહર છંદ.
અતિ અપમાન કરી દયા વિના દીધું દાન, એવું દાન દીધાથી ન દીધુ* તેજ સારૂ છે; આળસ ન કીધી પણુ કપટનું કીધું' કામ, એવુ કામ કીધાથી ન કીધું તેજ સારૂં છે;