________________
૩૯૬
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
પંચમ
નાયક વગરનું નિરંકુશ યંત્ર.
शार्दूलविक्रीडित. एणः क्रीडति सूकरश्च खनति द्वीपी च गर्वायते, क्रोष्टा क्रन्दति वलाते च शशको वेगानुरुर्धावति । નિ:શા પોતાના સ્ત્રારોટને ઢીક્ષા,
हंहो सिंह विना त्वयाद्य विपिने कीदृग्दशा वर्तते ॥ ७ ॥ હહે (ખેદ સૂચક સંબોધન) હે સિંહ તારા વિના આજ આ વનમાં કેવી દશા વતી રહી છે. કે હરિણ (મૃગ) રમત કરી રહ્યા છે. ડુક્કર (ભૂમિને પોતાના દાતરડાથી ) ખોદી રહ્યો છે. દીપડો મહા ગવમાં ગરકાબ થઈ ગયેલ છે. શીયાળા બરાડા પાડી રહ્યા છે. શશ (જયાં ત્યાં ) વળગી રહે છે રૂરૂ નામને મૃગલે (આમ તેમ) દોડી રહ્યા છે, અને હાથીનું બચુ લીલા (રમત) થી વૃક્ષની લતાને ઉખેડી રહ્યું છે. મતલબ કે સમર્થ નાયક ના અભાવમાં ખેલ પુરૂ પિતાનું કેવું ચાતુર્ય ભિન્ન ભિન્ન રીતે દર્શાવે છે તેનું દિગ્દર્શન કરાવવા સારૂ આ અન્યક્તિ છે.
અન્યાયપાર્જિત ધન કરતાં નિધનની કિમત.
वरं दारिद्रयमन्यायमभवाद्विभादिह
. कृशताभिपता देहे पीनता नतु शोफतः જેમ સજાના રોગથી શરીરમાં પુણતા (જાડાઈ ) કરતાં નીરોગી શરીરની કૃશતા (પાતળાઈ) સારી છે તેમ આ જગત્ માં અન્યાયધી ઉત્પન્ન કરેલ સમૃદ્ધિ કરતાં દરિદ્રતા સારી છે; ૧
કુટુંબીના આશ્રય કરતાં મરણમાં શાંતિ वरं मृत्युनर भिक्षा वरं सेवापि वैरिणाम् ।
देवाद्विपदि जातायां स्वजना भिगमो न तु ।। २ ।। દેવથી કદી વિપત્તિ ઉત્પન્ન થાય તે મરણ પામવું સારું. ભીખ માગવી સારી અને દુશમનોની નોકરી કરવી પણ ઉત્તમ છે, પરંતુ સ્વજન (કુટુંબી ) ના આશ્રયની રહેવું એટલે સ્વજનની નેકરી કે વાચના કરવી સારી નથી.
સદાચારમાં શાંતિ
રૂપકાત. (૩-૪) दुःखं वरं चैव वरं च भैक्ष्यं, वरं च मौख्यं हि व रुजोऽपि । मृत्युः प्रवासोऽपि वरं नराणां, परं सदाचारविलनं नो ॥ ३॥