________________
૩૫૬ ન
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
દુષ્ટના અમૂલ્ય સગીના ત્યાંગ, શાર્દ્રવિજ્ઞોટિત (૨ થી ૫ )
सौवर्णः कमलाकरः शशिशिलासोपानबन्धक्रमो, वारि क्षीरसहोदरं तटतरुश्रे गी सुखाः क्षोणयः ।
सर्व ते रुचिरं सरोवर परं निन्द्यः कुतोऽयं विधिः, कूटग्राहभयात्प्रयान्ति विमुखाः पान्या निदाघेऽप्यमी ॥ ३ ॥
૫ ચમ
હું સરોવર ! તારામાં રહેલા કમલેના સમૂહ સુવર્ણ સમાન ર'ગવાળે છે, અને ચન્દ્રકાન્ત નામના મણિએથી તારા તીરના પગથીયાંની સીડી બાંધેલી છે. તેમ ક્ષીર ( દુધ ) સમાન તારૂ પાણી છે, તથા કાંઠાના વૃક્ષેની પ`ક્તિથી સુખરૂપી એવી તારા કાંઠાની ભૂમિ છે. એમ તારૂ સ` સુન્દર છે. છતાં તને આ નિર્દેવા ચેગ્ય ( વિધિ ) દૈવ ક્યાંથી પ્રાપ્ત થયું ? કે આ ( ભયંકર ) ઉષ્ણુ ઋતુમાં પશુ મુસાફર લેાકેા ગુપ્ત રહેલા ઝુડાની ખીકથી વિમુખ ( આડું. મુખ રાખનારા ) થઈ ચાલ્યા જાય છે ? મતલખ કે સજ્જન પુરૂષા પાસે આવા ખ્રુડ જેવા દુજ ના હોય તે તેની પાસે કાઇ અી જન જતા નથી. ૩
આવળની નિરૂપયેાગી પ્રથા,
गात्रं कण्टकसङ्कटं प्रविरलच्छाया न चायासह, निर्गन्धः कुसुमोत्करस्तव फलं न क्षुद्विनाशक्षमम् । बब्बूलद्रुम मूलमेति न जनस्तत्तावदास्तामहो, ह्यन्येषामपि शाखिनां फलवतां गुप्त्यै वृतिर्जायसे ॥ ५ ॥
હે બાવળના વૃક્ષ ! તારૂં શરીર કાંટાન્ય સંકટવાળુ' છે, તારી આછી છાયા મનુષ્યના થાકને હરણુ કરી શકતી નથી, તારા પુલના સમૂડ સુગન્ધ ક્રુિત છે. તેમ તારૂ ફળ મનુષ્યની ક્ષુધાને નાશ કરવામાં સમર્થ નથી એટલું જ નહિ પગુ ફળવાળાં બીજા વૃક્ષેાને પણ ઢાંકી દેવા સારૂ તુ વાડરૂપ થાય છે. એટલે તેમાંથી પણ ફળ બીજાને લેવા દેતા નથી, આવા તારા નિરૂપયે ગી લક્ષણથી મનુષ્ય તારાથી ખીએ . ૪ કુસંગ માટે ભ્રમરને ઉપાલ’ભ.
किं कापि प्रलयानलैटिपिनो निर्दा भस्मीकृताः, किं वा दैवगजेन पङ्कजवनं निष्कन्दमुन्मूलितम् ।
આ બાવળ એ કેવળ નિરૂપયેગી વસ્તુ નથી, પરંતુ દુર્ગુણીના ચાકસ લક્ષણા ત્રાસનું કારણ છે તે ધટાવવાને આવા દૃષ્ટાંતા આપવામાં આવે છે,
કર્તા.