________________
ખરે છે.
દુનનિન્દા—અધિકાર.
મંત્ર 'ભી ાગી. આર્યો.
(૩ થી ૭)
वेश्याकर्षणयोगी पथि पथि रक्षां ददाति नारीणाम् । रतिकामतन्त्रमूलं मूलं मंत्रं न जानाति ।। ३ ।
વશીકરણ તથા આકણુ કરવા સારૂ જેણે યાગ ધાર્યાં છે. એવા દંભીપુરૂષ સ્થળે સ્થળે સ્ત્રીઓને રક્ષા રાખ ) ની ચપટી આપી રહ્ય! છે એટલે આ રક્ષાથી તને પુત્ર, ધન વિગેરેની પ્રાપ્તિ થશે, તારે પતિ તને આધીન થશે ઇત્યાદિ કહે છે. જ્યારે “કૃતિ કામત ત્ર ” વાત્સ્યાયત શાસ્રના સૂલ મંત્રને પણ જાણતા નથી છતાં યાગમાર્ગના દંભ કરી રહ્યા છે ૩
વિષચી ગુરૂએ.
बहवो रथ्यागुरवो, लघुदीक्षाः स्वल्पयोगमुत्पाद्य । व्याधा इव वर्धन्ते, मुग्धानां द्रविणदारहराः ॥ ४ ॥
૩૩
કેટલાક શેરી શેરીના ગુરૂ થયેલા ( પામરા ) હલકી દીક્ષા લઇ ઘેાડા ચેગને ઉત્પન્ન કરી, પારાધીએની મફક અજ્ઞાની લેાકેાનાં ધન તથા સ્ત્રીઓનું હરણ કરનારા થઇને વધી રહ્યા છે. એટલે પાતા ઉપર વિશ્વાસુ અનેલાને ચેલા કરી તેઓની સંપત્તિ તથા શ્રીએને પણ ભાગવે છે. ૪
સામુદ્રિક શાસ્ત્રને દંભ રાખનાર દુર્જના.
हस्तस्था धनरेखा विपुलतरास्याः पतिश्च चलचित्तः । मृगाति कुलवधूनामित्युक्त्वा कमलकोमलं पाणिं ॥ ५ ॥
સામુદ્રિક શાસ્ત્રને દંભ દર્શાવી કહે છે કે—આ સ્રીના હાથમાં રહેલી રેખા ઘણીજ વિશાળ છે. પરંતુ આને ધણી ચલચિત્ત ( ચલાયમાન ચિત્ત ) વાળે છે; એટલે ખીજી સ્રીએામાં પ્રીતિ વાળે છે, એટલે આ સ્ત્રી ઉપર તેના ધણીને પ્રેમ નથી એમ કહીને દ‘ભી પુરૂષ કુલવતી એના કમલ સમાન કામલ હાથનું મન કરે છે. પ
દ‘ભી પ્રપ’ચથી સવ કાઇને ઠગી શકે છે. अभिनवसेत्रकविनयैः, प्राघूर्णोक्तिभिर्विलासिनोरुदितैः । जनवचननिकरैरिह कश्चिदवञ्चितो नास्ति ॥ ७ ॥ ૩ થી ૬ કાવ્યમાળા પ્રથમ ગુચ્છક