________________
પરિચ્છેદ દુર્જનનિન્દા-અધિકાર.
૩૬ ખળ પુરૂષ અગ્નિ જેવો છે. यथा यथैव स्नेहेन भूयिष्ठमुपर्यते ।
धत्ते तथा तथा तापं महान्वैश्वानरः खलः ॥७॥ જેમ જેમ સ્નેહથી-ઘી કે તેલવડે અગ્નિમાં હોમ કરવામાં આવે, તેમ તેમ તે મોટો થયેલે અગ્નિ વિશેષ તાપને ધારણ કરે છે, તે પ્રમાણે જેમ જેમ ખળ પુરૂષને નેહ-પ્રીતિથી અધિક રીતે સત્કાર કરવામાં આવે તેમ તેમ તે અધિક સંતાપને (બીજાને દુઃખ દેવું તે) ધારણ કરે છે. અર્થાત્ ખળ તથા અગ્નિ અને દાહક સ્વભાવવાળાં છે. ૭
કૃતનને કરેલ ગુણ અવગુણને માટે થાય છે. વિસ્ટા રિમાળs, રાતિ પર્દ સતાં !
दुग्धधौतोऽपि किं याति वायसः कलहंसताम् ॥ ८॥ બળ પુરૂષ ગમે તેટલો સત્કાર પામ્યો હોય, છતાં પુરૂષોમાં કંકાસ ઉત્પન્ન કરે છે. કેમકે કાગડો કદાચ દૂધથી સ્નાન કરે તે પણ શું તે રાજહંસ બને ખરે ? (અર્થાત્ નહીં) ૮
ખળના ઉદયમાં અહિત. वर्धनं वाथ सन्मानं, खलानां प्रीतये कुतः।
फलन्त्यमृतसेकेऽपि न पथ्यानि विषमाः ॥९॥ જેમ ઝેરનાં વૃક્ષે અમૃતના પાણીથી સિંચાય તે પણ હિતકારી ફળથી ફળતાં નથી, તેમ ખળ પુરૂષનું સન્માન તથા તેમની આબાદીનું) વધારવું, એ ખળ પુરૂષની પ્રીતિને માટે કયાંથી થાય? અર્થાત્ તેથી ખળપુરૂષ પ્રસન્ન થતા નથી.) ૯
| દુર્જનને શાંતિમાં આતાપ. सद्भिः संसेव्यमानोऽपि, शान्तवाक्यैर्जलैरपि ।
प्लुष्टपाषाणवदुष्टस्तापमेवाभिमुश्चति ॥ १० ॥ દુઈ મનુષ્ય પુરૂવડે શાન્ત વચનરૂપી પાણીથી સારી રીતે સેવા હોય તે પણ (ચુનાની ભઠ્ઠી માં) બળેલાં પથ્થરની માફક તાપનેજ મુકે છે, એટલે શાન્ત કરતાં પણ બીજાને સળગાવી દે છે. ૧૯
નીચ પુરૂષને ખળભળાટ अतियत्नगृहीतोऽपि, खलः खलु खलायते । शिरसा धार्यमाणोऽपि, तोयस्यार्थघटो यथा ॥११॥