________________
પરિચ્છેદ
દુર્જનનિંદ-અધિકાર.
.
બાણ પણે અર્થ (હે મિત્ર!) આ સરલ છે પીછાંવાળું છે એમ ધારી બાજુમાં નું પ્રેમ કર નહીં, કારણકે તે ગુણ (ધનુષ્યની દેરીમાં) થી જુદું પડે છે કે તરત ફળ (ફળ) થી હૃદયને ભેદી નાખે છે. ૨
બીજા મનુષ્યોને સંહાર કરતાં દુષ્ટ થતે નાશ. नैवात्मनो विनाशं, गणयति पिशुनः एरव्यसनहष्टः ।
प्राप्य सहस्रविनाशं, समरे नृत्यति कबन्ध श्च ॥ ३ ॥ રણસંગ્રામમાં હજાર રીતથી પિતાને નાશ થવા છતાં વીર પુરૂષનું ધડ નૃત્ય કરે છે તેમ બીજાના દુખને જોઈને આનંદ પામનાર દુષ્ટ મનુષ્ય પોતાના નાશના પ્રકારને ગણકારતો નથી, ૩
પરાયાને દુઃખ આપતાં પાપીને સંતોષ. परपरितापनकुतुकी, गणयति नात्मीयमपि तापम् ।
परहतिहेतोः पिशुनः, सन्दंश इव स्वपीडनं सहते ॥४॥ પારકાના સંતાપમાં (દુઃખમાં) હોંશીલે એ દુષ્ટ પુરૂષ ( લેઢાની ) સાંઢશીની માફક પોતાના દુઃખને ગણકારતું નથી અને બીજાના નાશના હેતુથી પિતે પીડા સહન કરે છે. ૪
તુછ મનુષ્ય ઉજવલ પુરૂષને દેખી શકતો નથી.
उज्वलगुणमभ्युदितं, क्षुद्रो द्रष्टुं न कथमपि क्षमते । ।
हित्वा तनुमपि शलभः, शुभ्रं दीपार्चिरपहरति ॥ ५॥ જેમ પતંગીયે પિતાના શરીરને છેડીને પણ ઉજવલ એવી દીવાની કાન્તિને, નાશ કરવા જાય છે તેમ ઉજવેલ ગુણતાળ ઉદય પામેલા પુરૂષને શુદ્ર (તુચ્છ મનુષ્ય કોઈ પણ રીતે દેખી શકતું નથી.
અર્થાત્ પતગીઓ જેમ પરિણામે મૃત્યુ પામે છે તેમ દુર્જનની પણ અને એ સ્થિતિ થાય છે, પણ
પ્રશ્નોત્તરથી ખળ પુરૂષની ખળતા.
શાર્દૂલવિદા. करत्वं भद्र ! खलेश्वरोऽहमिह किं घोरे वने स्थीयते, शार्दूलादिभिरेव हिंस्रपशुभिः खाद्योऽहमि याशया ।