________________
૩૮૬
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
પંચમ
વૃત્તિવાળા લેકેને માટે તે નથી એવા અદેખાઓ, નાસ્તિકે, લુચ્ચાઓ કે અરધા વટલેલાદુરથી સારા ગુરૂઓ ઉપર પથ્થર ફેંકે તેથી કાંઈ સારા ગુરૂઓનું ગુરૂપણું મટી જતું નથી, ઉલટી તેઓની તરફ લોકેની. દિલસે વધતી જાય છે, કારણ કે તેઓ એવા છલકાતા અધુરા ઘડાએ ની દરકાર કરતા નથી, પણ રેજ રે જ પિતે જાતે સુધરતા જાય છે, રાજ રજ પિતાને અભ્યાસ વધારતા જાય છે અને બીજાઓને સુધારવા તથા પ્રભુના રસ્તામાં લાવવા તેઓ રાત દિવસ મા રહે છે. માટે યાદ રાખજો કે ગુરૂઓનું ગુરૂપણું છે તેને આધાર એવા આસુર વૃત્તિવાળાએના બેલવા ઉપર નથી, પણ એ ગુરૂપણાને આધાર તે પ્રભુના નામની સાથે સંબંધ ધરાવે છે. માટે જ્યાં સુધી ગુરૂઓ સર્વ શક્તિમાન પ્રભુના પવિત્ર નામને પકડી રાખે ને પ્રભુના હુકમ પ્રમાણે દેશ કાળ વિચારીને ચાલે, ત્યાં સુધી શુભ કર્મ તેમને મદદ કરે છે, અને જ્યાં તેમની રહેણીકરણ સારી હોય ત્યાં સુધી તેમને ગુરૂ તરીકે માનવાને અને તેમને વાજબી મદદ કરવાને આપણે આપણું ધર્મ થી બંધાયેલા છીએ. | દર્શન માણસ માખીની જેમ પોતાના પ્રાણની દરકાર કર્યા
વિના પણ પરનું અહિત આચરે છે.
માયો (૧ થી ૫) त्यक्त्वापि निजप्राणापरहितविघ्नं खलः करोत्येव ।
कवले पतिता सघो, वमयति खलु मक्षिकान्नभोक्तारम् ॥ १ ॥ જેમ મક્ષિકા (જમનારના) કોળીયામાં પડીને (પિતાને પ્રાણ તજીને) - જન કરનારને વમન કરાવે છે તેમ પળ પુરૂષ પિતાને પ્રાણુના નાશનું જોખમ ખેડીને (પિતાને નાશ નહીં ગણકારીને) બીજાના હિતમાં વિશ્વ કરે છે. ૧
પારકાને ભેદનાર બાણ ऋजुरेष पक्षवानिति काण्डे प्रीति खले च मा कापीः । प्रायेण हि त्यक्तगुणः, फलेन हृदयं विदारयति ।। २ ॥
ખળ પક્ષે અર્થ (હે મિત્ર!) આ પુરૂષ સરલ છે. અને સ્નેહ પક્ષવાળે છે એમ જાણે ખળ પુરૂષમાં તું પ્રેમ કર નહીં; કારણકે ઘણું કરી તે પુરૂષ ગુણને ત્યાગ કરી પરીણામે હૃદયને ભેદી નાખે છે.