________________
પરિચ્છેદ
હર
દુનિનિદા-અધિકાર. મૂર્ખ મનુષ્ય અસાર ગ્રાહી હાય છે.
અનુકુ (૧૨) मूल् हि जल्पता पुंसां, श्रुत्वा वाचः शुभाशुभाः। अशुभं वाक्यमादत्त, पुरिषमिव शूकरः ॥१॥
જેમ ડુકર સારી વસ્તુ છોડીન વિષ્કાને ગ્રહણ કરે છે તેમ મૂખ મનુષ્ય, બેલનાર મનુષ્યની શુભ અને અશુભ એવી વાણીને સાંભળીને ( તેમાંથી ) અશુભ વચનને જ ગ્રહણ કરે છે. ૧
જેની પાસે જે હોય તે જ તે આપે. यद्यदिष्टतमं तत्तद्देयं गुणवते किल ।
अत एव खलो दोषान् साधुभ्यः संप्रयच्छति ॥२॥ “જેને જે ચીજ અગત્યની પ્રિય હોય તે તે ચીજ ગુણવાન પુરૂષને આપે છે.” તે પ્રમાણે અધમ પુરૂષ (પિતાને દેષ અત્યન્ત પ્રિય છે તેથી) સાધુ પુરૂષને દેનું દાન કરે છે. ૨
દુર્જન કેવી રીતે ગુણને છોડીને દોષને ગ્રહણ કરે છે?
आर्या.
त्यजति च गुणान्सुई, तनुमपि दोषं निरीक्ष्य गृह्णाति ।
मुक्त्वालङ्कतकेशान्, यूकामिव वानरः पिशुनः॥ ३ ॥ જેમ નીચ એ વાનર (વાંદર) (મેતી વગેરેથી) સુશોભિત એવા કેશે. ત્યાગ કરીને જેમ જુંને ગ્રહણ કરે તેમ દુર્જન પુરૂષ ગુણેને છેટેથી ત્યાગ કરે છે. અને ચેડા પણ દે ને દેખીને ગ્રહણ કરે છે. ૩ દેષ ગ્રહણ કરવામાં દુર્જન અને સાંઢીયાની સમાનતા.
૩પકાતિ (૪૫) कर्णामृतं सूक्तिरसं विमुच्य, दोषेषु यत्नः सुमहान्खलस्य . अवेक्षते केलिवनं प्रविष्टः, क्रमेलकः कण्ट कजालमेव ॥४॥