________________
૩૯
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
પંચમ
આધકારમાં અધમતા.
શ્રર્યા. अन्यस्मादब्धपदो, नीचः प्रायेण दुःसहो भवति । रविरपि न दहति तादृग्यादृक् सन्दहति वालुकानिकरः॥ १॥
સૂર્યના કરતાં સૂર્યથી તપેલી રેતી (મનુષ્યના પગમાં ફરફલા પાડીને) દાહ ઉત્પન્ન કરે છે, તેવી રીતે દુષ્ટ સ્વભાવવાળાને બીજાએ (રાજાએ) અધિકાર (બીજાને દુખ આપવામાં ) પિતે દુસહ ( દુખે સહન કરી શકે એવો એટલે દુઃખ આપના) થાય છે. ૧ જ
ઉત્કર્ષમાં અધમતા.
& રથોદ્ધતા. एवमेव न हि जीव्यते खलैः तत्र का नृपतिवल्लभे कथा । पूर्वमेव हि सुदुस्सहोऽनलः, किं पुनः प्रबलवायुनेरितः ।। ॥
સત્ય કહું છું કે ખલ પુરૂષ કોઈને જીવવા દેતા નથી, તેમાં વળી રાજાને તેના ઉપર પ્યાર થયે, તે હવે તે તેમની વાત જ શી કરવી ? કારણ કે જેમ અગ્નિનું સેવન કરવું એ પ્રથમથી જ દુસહ (સહન થઈ શકે નહિ તેવું) છે છતાં વળી તે અગ્નિને વધારે પ્રજ્વલિ થવા વાયુની મદદ મળે ત્યારે પછી તેનું વર્ણન શું કરવું? અર્થાત અસહ્ય થાય છે. ૨ વળી–
वसन्ततितका. धूमं पयोधरपदं कथमप्यवाप्य, वर्षाम्बुभिः शमयति ज्वलनस्य तेजः दैवादवाप्य कलुषप्रकृतिमहत्वं, प्रायः स्वबन्धुजनमेव तिरस्करोति ॥ ३ ॥
જેમ ધૂમાડો અગ્નિમાંથી ઉત્પન્ન થયા છતાં (તેજ, પાણી, પવનની સાથે મળી ) મહા મહેનતે વાદળાંરૂપે બનવા પછી અગ્નિની ઉષ્ણતાનેજ વર્ષાઋતુમાં પાણી વડે દાબી દીએ દે; તેમ નીચ મનુષ્ય પ્રારબ્ધ સેગે (પ્રધાનાધિક) મહાપદને મેળવે તે પોતાનાજ બંધુને તિરસ્કાર ( અપમાનની સાથે શકિત નાશ ) કરે છે. ૩
* ૧ થી ૩ સુભાષિત રતન ભાંડાગાર.
# તારપરૈનાની થોઢતા. ગણ, ન ગણુ, ૨ ગણ, લઘુ તથા ગુરૂ એમ ૧૧ અક્ષરનું એક ચરણ, તેવાં ચાર ચરણ મળી રથોદ્ધતા છંદ કહેવાય છે.