________________
૩૭૬
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ,
પંચમ
જવાને નિશ્ચય કર્યો. આ વાત બઘાશાના જાણવામાં આવ્યાથી ગભરાયે કે હવે લે કે અહીંયાં આવશે તેને શો ઉત્તર આપીશ? માટે તેણે પિતાની પિછાનવાળા પણ તેના લેણુદાર, ધીરજલાલ શેઠની સલાહ લેવાને ઈરાદે કરી તેને પોતાની પાસે બેલા.
બેવાશા–શેઠજી આપ જાણે છે કે, હું હાલ ઘણી તંગી હાલતમાં આવી પડ છું, મારે એટલું બધું દેવું છે કે રૂપી એ એક રામ (આને) મુજબ ચુકવવા જેટલી પણ મારી પુંજી નથી. આપનું જે દેવું છે તે તે હું પુરેપુરૂ પતાવીશ પરંતુ હાલ બીજા લેણદારોની કનડગતમાંથી મોકળે કરવો તે તમારા જેવા પ્રભુએ નહિ. એ કાંઈ ઉપાય બતાવે કે તેઓ ઉઘરાણી કરતા જ બંધ થઈ જાય.
ધીરજલાલ– ભાઈ તને ઈલાજ તે બતાવું પણ ગરજ સરી કે વિક વેરી એ પ્રમાણે થાય નહિ.
બઘાશા–નાજી, એમ નહિ થાય. હું શું બેવકુફ છું જે કરેલ ઉપકાર ભૂલી જાઉં.
ધીરજલાલ–તે ઠીક, સાંભળ. એ બાબતને ઇલાજ ટંકે છે. કેઈ લેણદાર ઉઘરાણુએ આવે તેને બીજે કાંઈ ઉત્તર નહિ આપતાં “મીઆઊં” “મીઆ ’ કર્યા કરવું એથી કરીને લેશુદારે ધારશે કે, આ બિચારો ગાંડો થઈ ગયો છે તે પડયા પર પાટુ શી મારવી?” એટલે ઉઘરાણી કરતા બંધ પડશે.
આ ઉપાય બેઘાશાહને ઠીક ગમે. બીજે દિવસે થાપણું મૂકનારા તથા વેપ૨ કરનારા તમામ લેણદારે આવી તકાજો કરી લાગ્યા
એક વેપારી_બોઘાશા અમારે હિસાબ ચુકવી આપે. બેઘાશા-મીઆ.
બીજે વેપારી–પાધરે જવાબ આપતાં કાંઈ મોઢું દુએ છે. રૂપીઆ ગણી આપને?
બેઘાશા–મીંઆ.
સરાફ –મીંઆ વાળા તે જાણ્યું ડહાપણુ બાપની મતા હતી જે રૂપીઆ કથળી ભરીને લઈ ગયે હ; જે બિચારે ? લેતી વખતે તે નાણાવટી થઈને આ વ્યું હતું, પણ યાદ રાખ, કે રૂપીઆ લીધા વગર જનાર નથી.
બેઘ શા–મંઆઊં,
કઠિયારે–ભણુમાણસ ! મેં તે થાપણ મૂકી છે એમાં શું ખાધું પીધું છે? કઈ ઉતાવળના વખતમાં અમારા જેવા ઘરખુણીયાના રૂપિઆ કામ લાગતા તે હવે બેઠાની ડાળ શા માટે કાપે છે? અમને ગરીબને તે આપ.