________________
૩૦.
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
પંચમ
જેમ ચક્રવાક (ચકોરપક્ષી) અમૃતમય ચંદ્રબિંબની શોભાને દૂષિત કરે છે, તેમ દુરાચારી પુરૂષે નિર્દોષ એવી ભારતી (વાણી)ને દૂષિત કરે છે. ૨ સજ્જન પુરૂષને ખલની સાથે સ્પર્ધા કરવાથી ગેરલાભ.
का खलेन सह स्पर्धा सज्जनस्याभिमानिनः।
भाषणं भीषणं साधु दूषणं यस्य भूषणम् ॥ ३ ॥ સજજન પુરૂષને નીચ પુરૂષની સાથે શી સ્પર્ધા (સરસાઈ) હોય? એટલે સજજન પુરૂષ નીચની સાથે સરસાઈ કરતાજ નથી. કારણ કે અભિમાની એવા નીચ પુરૂવનું ભાષણ ભયંકર હેઈને સાધુપુરૂષને દૂષણ રૂપ છે. જ્યારે ખલપુરૂષને તે તે ભાષણ ભૂષણરૂપ છે. ૩ *
અધમ લેકની અસિમ અધમતા. अहो राहुः कथं क्रूरश्चन्द्रं गिलति मुञ्चति ।
गिलन्ति न हि मुश्चन्ति दुर्जनाः सज्जनवजम् ॥ ४ ॥ અહીં ! રાહુને શા વાસ્તે નિર્દય કહે તે પ્રશ્ન છે. કારણ કે ચન્દ્રમાને ગળીને પાઇ છેડી આપે છે પણ દુર્જન પુરૂ તે સજજન પુરૂષોના સમૂહને ગળી જાય છે તે પુનઃ છેડતાજ નથી. અથત દુર્જને રાહુ કરતાં પણ ખરાબ છે.
2 અધમ પુરૂષની કરવત સાથે સરખામણી. उद्वेजकोऽतिचाटुक्तथा मर्म-स्पर्शी हसन्नपि ।
निर्गुणो गुणनिन्दाकृत, क्रकचप्रतिमः पुमान् ।। ५ ।। દુર્જન મનુષ્ય અતિ ચાટુ (મીઠા) શબ્દના ભાષણથી પણ બીજાના મનમાં ઉદ્વેગ પેદા કરે છે. અને હસતા છતાં પણ બીજાના મને સ્પર્શ કરે છે. એટલે બીજને કલેજે ઘા મારે છે. તેમ પિતે ગુણહીન છે તેથી બીજાના ગુણેની નિન્દા કરી રહ્યું છે, એટલે અધમ પુરૂષ કરવતની સમાન છે. કારણ કે કરવત પણ લાકડાને કાપતી વખતે મીઠે મીઠે ધ્વનિ કરે છે, પણ તે વનિ સાંભળનારને ઉદ્દેગ ઉત્પન્ન કરે છે અને દાંતાથી હસતું હોય તેમ દેખાય છે છતાં લાકડાના મર્મ ભાગને કાપી નાખે છે અને તેમાં દેરી નથી તેથી બીજાના ગુણ (રા) ને કાપનાર છે તેમ અધિકારી સજજનને દુર્જન પણ પીડા કરે છે. ૫
* રિશarળીનયાકાહાનાનાં મવતિ વિધુતકાશી ” ચંદ્રમા ચકારપક્ષોને અંગારાની સગડી તુત્ય છે, કારણ કે ચકર દંપતિ (સ્ત્રીપુરૂષ)ને રાત્રિમાં એક બીજાનો વિયોગ વેઠવો પડે છે.
જ ૩ થી ૫ સૂક્તિમુક્તાવલી