________________
પરિચ્છેદ
દુર્જનનિંદા અધિકાર.
૩પ૭
किं वा हन्त कृतान्तकेसरिभयात्यक्तो मदः कुञ्जर,
येनास्मिन्दिरसे करीरकुसुमे हा भृङ्ग ? विश्राम्यसि ।। ५॥ છે. ભમરા? પ્રલયના અગ્નિથી શું વૃક્ષ બળીને ભસ્મીભૂત થઈ ગયા છે? શું ઈદ્રના હાથીએ કેન્દ્ર સહિત કમલનું વન મૂળમાંથી ઉખેડી નાખ્યું છે? અથવા શુ કાળરૂપી સિંહના ભયથી હાથીઓએ પિતાના ગંડસ્થલમાં રહેલ મદને ત્યાગ કર્યો છે કે જેથી તું આ રસહીન કેરડાના પુષ્પમાં વિશ્રાનિત કરી રહ્યા છે? મતલબ કે ભમરાના વસવાના ત્રણ ઉચ્ચ સ્થાનકે ( વૃક્ષ, કમળે અને હાથીને મદ) હોવા છતાં તેને નીરસ કેરડાના વૃક્ષમાં રહેલે જઈ આ પ્રશ્ન છે. ૫
दम्भदोष.
બાહ્યાડંબર. બગલાનો દંભ.
અનુષ્યપુ (૧ થી ૨ ) पश्य लक्ष्मण पंपायां, बकः परमधार्मिकः ।
शनैश्च मुञ्चते पादौ, जीवानामनुकम्पया ॥१॥ । શ્રી રામચંદ્રજી લક્ષ્મણજીને કહે છે કે–હે લક્ષ્મણ ! પંપાનામના તળાવમાં પરમ ધાર્મિક એ આ બગલો જ ઉપર દયાની ખાતર ધીમે ધીમે પગ મૂકી રહ્યા છે એ જે. કેમકે તેના દંભી વર્તનને ઉત્તમ પુરૂષે જાણી શકતા નથી. ૧
મસ્યો ખુલાસે सहवास्येव जानाति सहवासिविचेष्टितम् ।
प्रशस्यते च रामेण, तेनाहं नकुलीकृतः ॥२॥ સહવાસીની ચેષ્ટાને સહવાસી જ જાણે છે. રામચન્દ્રજી બગલાના સહવાસી નથી તેથીજ બગલાની પ્રશંસા કરી રહ્યા છે. કેમકે તે નથી જાણતા કે એ કુળહીન કરાણે છે, અર્થાત્ આ બગલાએ મારા આખા કુળનું નિકન્દન કરી નાંખ્યું છે. ૨
દંભીનાં લક્ષણે.
માર્યા. (૩ થી ૨૨) निर्गुणलोकपणतः, सगुणे स्तब्धः स्वबन्धुषु द्वेषी। परजनकरुणाबन्धुः, कीर्त्यर्थी दाम्भिको धूतः ॥३॥