________________
પરિપદ તભંગ દેશ-અધિકાર
૩૯ વતની દઢતા.
आर्या. वरमग्गिमि पवेसो, वरं विसुद्धण कम्मुणा मरणम् ।
मा गहिय व्वयभङ्गो, मा जीअं खलिअसीलस्स ॥१॥ વિશુદ્ધ મનુષ્ય અગ્નિમાં પ્રવેશ કરી મરવું તે ઉત્તમ છે. પાણીમાં મર્જન કરી મરણ પામવું તે પણ ઉત્તમ છે. પરંતુ વ્રત-સુશીલ–ને ભંગ તથા નીચે જીવ. ન નક્કી ઉત્તમ નથી. અર્થાત્ વ્રત ભંગ કરીને જીવવું સારું નથી. ૧
ત્રતહીન જીવનની ગણના
૩iઝાતિ. गर्भेविलीनं वरमत्र मातुः, प्रसूतिकालेऽपि वरं विनाशः।
असम्भवो वा वरमङ्गभानो, न जीवितं चारुचरित्रमुक्तम् ॥२॥ માતાના ઉદરમાં છોડ થઈને રહેવું અથવા ગર્ભમાંજ ગળી જવું સારું છે, અને જન્મ થતી વખતે મ૨ણું પામવું પણ ઉત્તમ છે કે ન જન્મવું સારું છે, પરંતુ અશુદ્ધ ચારિત્ર-આચારહીન એવું દેહધારી પ્રાણીનું જીવન સારૂં નથી. ૨
ઉત્કૃષ્ટ આભૂષણ,
उपेन्द्रवज्रा निरस्तभूषोऽपि यथा विभाति, पवित्रचारित्रविभूषितात्मा ।
अनेकभूषाभिरलङ्कतोऽपि, विमुक्तवृत्तो न तथा मनुष्यः ॥३॥ જેમ ભૂષણોથી શણગારેલ ન હોય તે પણ વિશુદ્ધ ચારિત્ર-સદાચરણથી વિભુષિત આત્માવાળે પુરૂષ શેભે છે. તેમ અનેક ભૂષણેથી વિભુષિત કરેલો હોય તે પણ પવિત્ર બાચરણથી રહિત એ મનુષ્ય શોભતે નથી.
સદાચરણની આવશ્યકતા.
શિવર. वरं शृगोत्सङ्गाद्गुरुशिखरिणः कापि विषमे, पतित्वायंकायः कठिनदृषदन्ते विगलितः ।