________________
पंचम परिच्छेद.
કુસાધુ અધિકારથી સાધુના કુલક્ષણેા અને તેને સુધારવાના પ્રસ‘ગેા માટે કહેવાયું છે, પરંતુ જેમની પ્રકૃતિ જ કેવળ અધમ આચરણાથી યુકત હાય છે, તેવા દુર્જન મનુષ્યેાના કુવન અને રીતભાતથી સાવચેત રહેવાની જરૂર છે. માવા દુરાત્મા પ્રાયશઃ પેાતે પત્થર સમાન વજનદાર હાવાથી નિરંતર ડુખતા જ ર્જાય છે, એટલું જ નિß પણ સરતચુકથી જે સહજ સમાગમ થવા પામે તેા તેના સ'ગતિ દ્વેષથી પણુ દુર્ગંધના પાસ લાગી જાય છે.
એ તે સ્વાભાવિક છે કે સાડા ત્રણ હાથની કાયાના દરેક ભાગે સારા અને નિરંગી છતાં જો તેમાં ખોંદુમાત્ર સડો થવા પામે તે ક્રમે ક્રમે તે આખા શરીને બગાડે છે અને છેવટ દેતુને ચેકસ વખતે આત્માથી વિખુટા પડવુ. પડે છે. આટલા માટે આવા સહેજ પણ સડથી ખચવા અને તેને ચેપ ન લાગે તેમ સભાળથી નિર્દેળ કરવાને જેમ આપણી ફરજ છે, તેમ દુર્જનથી ખચી તેવા દુષ્ટતાના ચેપ ન લાગે તેમ તેનું કલ્યાણ કરવાને બની શકે તેટલા માટે દુનની એળખ આપવા તેવી કુસંગતિનાં ફળ સમજાવી તેથી સાવધાન રહેવાની સુલભતા ખાતર એ અધિકારાને પચમ પરિચ્છેદમાં ગુંથવામાં આવ્યા છે.
दुर्जननिन्दा - अधिकार.
-
જગમાં સુજનેા કરતાં વંચક એવા દુર્જન મનુષ્યેાના સ્વેટા ભાગ છે અને તેએાના સંગમાં અન્ન લેકે પેાતાની ભુલથી સાતા જાય છે. તે દુન કાને કહેવા જોઇએ, તેમનુ' જેને જ્ઞાન નથી તે તુર્તજ તેવાના આડંબરમાં સાઈ જઈ પાતાના અનેક જન્મેામાં કરેલા પુણ્યને નાશ કરી આ લેાકમાં પણ અનેક દુઃખા ભગવી પણિામે નકમાં પડે છે. દુના પેાતાના પ્રપંચમાં અન્ન લેાકેાને તા ફસાવી દે છે, એટલું જ નહિ પરંતુ જે અપન્ન પુરૂષ તેના સપાટામાં આવે