________________
વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ
પંચમ
જેમ કુતરાની પૂંછડી જ્યારે વાંકી વળે છે, ત્યારે પેાતાની ગુદા ખુલ્લી દેખાય છે તેમ દુ ન વક્ર ( કુટિલપણું. ) ધા શુ કરે છે ત્યારે ગુહ્ય (ગુપ્ત પાપ) પ્રકાશે છે. ( અર્થાત્ દુ ન શ્વાન પૂછ માફક છે.)
દુર્જન તથા હળનું તુલ્યપણું.
૩
आजन्मसिद्धं कौटिल्यं, खलस्य च हलस्यच । सोढुं तयोर्मुखाक्षेपमळपेकैव सा क्षमा ॥ ५ ॥
ખળ પુરૂષ તથા હળ એ બેઉ જન્મથીજ વાંકી રીત ચાલે છે, માટે તેના સુખનેા આક્ષેપ સહન કરવાને ક્ષમા (સહનશીલતા-ખીજા પક્ષમાં પૃથ્વી) સમ છે. સપ કરતાં પણ દુર્જનનો અધિક નીચતા. सर्पदुर्जनयोर्मध्ये, वरं सर्पो न दुर्जनः ।
सर्पो दशति कालेन, दुर्जनस्तु पदे पदे ।। ६ ।।
સર્પ અને દુષ્ટજન એ એમાં સર્પ સારા પણ દુજન સારા નહીં, કારણ Y સર્પ તે કાળે કરોને ડસે છે અને દુષ્ટજન તે પગલે પગલે સે છે. ૬ દુર્જનના જાતિસ્વભાવ.
दुर्जनो नार्जवं याति, सेव्यमानोऽपि नित्यशः । स्वेदनाभ्यञ्जनोपायैः, श्वपुच्छमिव नामितम् ॥ ७ ॥
દુષ્ટ મનુષ્યની હંમેશાં સેવા કરવામાં આવી હોય તે પણુ તે સરલ થતે નથી. કારણ કે જેમ વાંકુ' વળેલ કૂતરાનુ' પૂછડું, ભીંજવવુ કે ચાળવું એવા સેકડો ઉ. પાચેાથી સરલ થતું નયી, તેમ દુર્જનને! એ જાતિસ્વભાવ છે. છ
દુનથી દૂર રહેવાની જરૂર.
दुर्जनेन समं सख्यं, वैरं चापि न कारयेत् ।
उष्णो दहति चाङ्गारः शीतः कृष्णायते करम् ॥ ८ ॥
ખળ પુરૂષની સાથે મિત્રતા કે શત્રુતા કરવી નહીં. કારણુ કે અગ્નિના અંગારા ગરમ હાય તેા મળે છે અને ઠંડા હાય તા હાથ કાળે કરે છે. ૮
પેટ ભરી પ્રકૃતિ.
कापुरुष: कुक्कुरव, भोजनैकपरायणः ।
लालितः पार्श्वमायाति, वारितो न च गच्छति ॥ ९॥