________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
થતુ
મિયાઁબહુ! તુમ તે કયા, લેકી તુમેરા આવાસે' ભી કીયા જાય. હુમ ડરનેવાલા નહીં વાહી દુસરા માતા! તુમકુ કિસ સખમ નદ્ધિ કેહે શકે ?
૩૨૮
ભગલાભ ગડજમાદાર, જવાદેને, તમારૂ નામઠામ તે મે' કાંઇ લીધુ નથી, ને નકામા સામા થએ દા તે એમાં માલ નિહુ વખત પર મારા જેવા કેઇ મળ્યા તે વાંસે હલકા કરશે.
મિ—તુમ કયા મારનેવાલા ! તેરી તાકાત કય હુય એક પર ગીરા દઉ'ગા ! તેરી મરજી હૈાય તે આજા.
સામે જમીન
ભગલાભ’ગડ—ઠીક, આવી જાઓ.
એમ કહી ખ'ને વઢી પડયા. મિઆંએ કેટલેાક માર ખાધા. ત્યારે નરમ પડયા, માણુસા આવી પડેાંચ્યાં તેમણે બન્નેને જૂદા પાડયા,
આથી સૂર્યરામના કહેવાની ધીરજરામને ખાત્રો થઇ.
આ પ્રમાણે વક્ર પ્રકૃતિનાં એળખ માટે કહી આ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
व्रतभङ्ग दोष-अधिकार,
46_
વ્રત આ શબ્દ ભિન્ન ભિન્ન વ્યક્તિમે!માં ચરિત્ર, સદાચાર, શીલ વગેરે પવિત્ર આચરણેથી પ્રયાજાય છે. તે વ્રતના ખીને એવા પણુ અર્થ થાય છે કે, અમુક કરેલ પ્રતિજ્ઞા-નિયમ વગેરે, એટલે બન્ને રીતે અથ કરતાં વ્રત શબ્દ ઘણી મહત્તા વાળા છે. તેથી તે સદાચરણુરૂપે સદા પાલન કરવા ચેગ્ય છે અને પ્રતિજ્ઞારૂપે સ્વી કારેલ હાય તા તેનું પરિપાલન બહુજ પ્રેમથી શ્રદ્ધા પૂર્વક કરવું જોઇએ. એવે ખીો ઉદ્દેશ છે.
સ્ત્રીએ વિવાહ વખતે કરેલ પ્રતિજ્ઞાની ખાતર કર્માનુસાર સ્વામીનું ભરણુ થાય તે યાવત્જીવિત વૈધવ્ય પાળે છે, તેમ ઇતિહાસના ભાગમાંથી એમ પણ સાંભ ળવામાં આવ્યુ છે કે હજારા વીરનિતા સાધી એમે પેાતાના શીળ ધર્મની ખાતર અગ્નિમાં પડી પેાતાના સૌત્તમ દૈડુને ભસ્મીભૂત કરેલ છે. આવી રીતે ત્રત (શીલ) ની મહત્તા અનેક શસ્ત્રમાં છે તે સુન્ન મહીયે જાણે છે, છતાં કેટલાક બહુલ સ’સારી જીવા તે મહાન બંધારણને વિસરી જઇ વ્રતની મહત્તા ન સમજતાં અખી એલ્યા આખી ફાક' ના ન્યાયે વ્રત ભંગ કરતા જોવાય છે. આવા દુરાત્માના વરૂપને ઓળખાવવા અને તેવાથી બચી જવાના અધ્યયન માટે આ વ્રતભ’ગ દાષ અધિકારને અત્રે આરંભ કરવામાં આવે છે,