________________
પરિચ્છેદ
ક્રિયાહીન જ્ઞાન નિષ્ફળ અધિકાર.
૩૦૭
ધન ભૂષણાદ્મિની ચોરી કરી. તે અરસામાં પાંચ સાત વખત પોતાના ધણીને સ્ત્રીએ કહ્યું કે આ ચાર ધન લઇ જાય છે વિગેરે, તેના જવાખમાં હું જાણું છું એવે જ ઉત્તર પતિએ આપ્યા કર્યાં અને છેવટ ચાર ચારી કરી ચાલ્યા ગયા તે પણ જાણું છું, જાણું છું, આમ જવાબ તે સ્ત્રીના ધણી આપતા રહ્યા. ત્યારે છેવટમાં બહુજ ગુસ્સે થઈ સ્રોએ જણાવ્યુ' કે તમારા જાણવામાં ધૂડ પડી ચાર બધું ધન લઈને ચાલ્યા ગયે ’’ આ પુરૂષના જેવુ જ ક્રિયાહીન જ્ઞાનીનું જ્ઞાન વ્યજ સમજવું માટે જ્ઞાન અને ક્રિયાના સંબધ સમજાવવા માટે આ પ્રસંગ યત્કિંચિત્ સમર્થન કરી આ અધિકરણના આરંભ કરાય છે.
ક્રિયાની આવશ્યકતા.
અનુષ્ટુપ્. ( ૧ થી ≠ )
ज्ञानी क्रियापरः शान्तो, भावितात्मा जितेन्द्रियः । स्वयं तीर्णो भवांभोधेः परं तारयितुं क्षमः ॥ १ ॥
શબ્દા—જ્ઞાની, ક્રિયાને વિષે તત્પર, શાંત ભાવનાથી વાસિત છે જેના આત્મા, જિતેન્દ્રિય, તેમજ ભવસમુદ્રને તરવાને અને ખીજાને તારવાને સમર્થ છે, ૧ વિવેચન—ગુરૂમુખથી સર્વજ્ઞ પ્રાક્ત આગમ જેણે ગ્રહ્મણ કર્યાં છે, તે જ્ઞાની કહેવાય, ક્રિયા પર એટલે ઉભયકાળે આવશ્યક પડિલેહૅણુ, આહારશુદ્ધિ, ઉગ્રવિદ્વારાઢિ, ક્રિયાને વિષે ઉદ્યમવંત, શાંત એટલે જેણે વિષય કષાયના સંગ તજ્યેા છે, ભાવિતાત્મા એટલે . સમ્યકત્વ ભાવના, ધ્યાન અને શુભ અધ્યવસાયાદિએ કરીને જેના માનસિક ઉપયોગ વાસિત છે; અને જિતેંદ્રિય એટલે વિષય પ્રવૃત્તિમાંથી ઈંદ્રિયાનું દમન કરીને પોતાને વશ જેણે કરી છે તે, પૂર્વેîકત સમગ્ર ગુણેાથી યુકત એવા મુનિ ભવરૂપી સમુદ્ર પોતે તરવાને અને પેતાથી અન્ય ભવ્ય જનેને તારવાને સમર્થ છે. માટે હે ચેતન, તુ' પણુ તૈવેા જ્ઞાન પૂર્વક ક્રિયા કરનારા થા. મરૂ દેવી માતા હસ્તી ઉપર કેવલજ્ઞાન પામ્યાં અને કાંઈ ક્રિયા કરી નહેાતી, એવું આલંબન લઇને ક્રિયામાં જે તત્પર નથી, તે અજ્ઞાની જાણવા, ૧
સંપૂર્ણ જ્ઞાનમાં પણ ક્રિયાનુ આલંબન. स्वानुकूलां क्रियां काले ज्ञान पूर्णोऽप्यपेक्षते । મીનઃ ત્રવાશોઽવ, તૈરુપૂવિક યથા ।। ૨ ।। શબ્દા—સ્વપ્રકાશ પ્રદ્વીપ જેમ તેલપૂર્તિ આદિની અપેક્ષા કરે છે, તેમ ] જ્ઞાને કરીને પૂર્ણ એવે પુરૂષ પણ સ્વ અનુકૂળ ક્રિયાની અપેક્ષા કરે છે. ૨
* ૧૨ જ્ઞાનસાર,