________________
પરિચ્છેદ
યતિશિક્ષાપદેશ–અધિકાર
ર૭૫
હા મઢ
અભિમાનથી અન્ય ગુણવાનને નહિ નમવાપણું, સ્વદોષઢાંકણું અને દંભની હકીકત સાંભળવામાં આવે છે દુનિયાની સ્થૂળ મર્યાદાથી ઊંચી સપાટી પર ગયેલા હે તિવર્ય ! આ સર્વ સંસારને હેતુ છે, આવાં વર્તનમાં લાભ નથી, પણ એકાંત હાનિ છે તારાં કપડાંથી મોક્ષ મળવાનો નથી. મનને જ્યારે સંયમરંગ લગાડીશ ત્યારે જ આરો આવવાનો છે બાકી તે દંભબુદ્ધિથી જે વેશ પહે એ માત્ર નાટક ભજવવા જેવું છે. ૨૬
સંયમથી સુખ. પ્રમાદથી તેનો નાશ. यस्य क्षणोऽपि सुरधामसुखानि पल्यकोटीनृणां द्विनवती ह्यधिकां ददाति । किं हास्यस्यधम ! संयमजीवितं तत् , हाहा प्रमत्त पुनरस्य कुतस्तवाप्तिः॥२७॥
જે (સંયમ) ની એક ક્ષણ (મુહૂર્ત) પણ બાણું ક્રેડ પલ્યોપમથી વધારે વખત સુધી દેવલોકનાં સુખ આપે છે એવા સંયમજીવનને હે અધમ ! તું કેમ હારી જાય છે ? હે પ્રમાદી! ફરીવાર તને આ સંયમની પ્રાપ્તિ પણ કયાંથી થશે?
ભાવાર્થ-ટીકાકાર ધનવિજ્ય ગણિ લખે છે કે સંયમજીવનની એક ક્ષણ પણ મનુષ્યને દેવકનાં સુખે બણું ક્રેડ પલ્યોપમથી વધારે વખત સુધી આપે છે.
सामाइयं कुणंतो, समभावं सावओय घडियदुगं । आउं सुरेसु बंधइ, इत्तियमिताई पलियाई ॥ वाणवइ कोडीओ, लक्खागुणसठि सहसपणवीसं ।
नवसय पणवीसाए, सतिहा अडभागपलियस्स ।। સામાયિક કરતાં શ્રાવક બે ઘડી સુધી સમભાવમાં વ ત્યારે તે આટલું દેવતાનું અયુબ બાધે છે. બાણું ક્રેડ, ઓગણસાઠ લાખ, પચીશ હજાર નવશે ને પચીશ અને ત્રણ આઠમા ભાગ (૯૨, ૧૯, ૨૫, ૯૨૫) એટલા પપમનું દેવાયુ બાંધે છે” દતિ પ્રતિક્રમણુ«ત્રવૃત.”
એક ક્ષણ માત્ર ચારિત્ર પાળવામાં અાટલા કાળ સુધી દેવતાનું મહા સુખ પ્રાપ્ત થાય છે. એ સુખનો ખ્યાલ આવે પણ મુકેલ છે. એક દિવસનું માત્ર ચારિત્ર પાળી કેટલાક જ ઘણા કાળ સુધીનું અનંત સુખ પામ્યા છે આવાં દષ્ટાંતે શાસ્ત્રમાં સુપ્રસિદ્ધ છે. એવું સુખ કયારે મળે ? જ્યારે સામાયિક બરાબર પાળ્યું હોય, વિરાધના ન કરી હોય ત્યારે જ તે સુખ પ્રાપ્ત થાય છે, અને આજ હેતુથી શાસ્ત્રકાર ભારતવથી અંતમુહૂર્તમાં મેક્ષ ટહે છે.
સામાયિક એટલે સતાને જેમાં લાભ થાય છે તે સાધુ આ બે વખત સામાન્ય યિકમાંજ વર્તે છે. વાંચના ૨ને નવાઈ લાગશે પણ્ સાધુ ખાતાં પીતાં અને નિહારાદિ
૧ મુહૂર્ત-એ ઘડી (ધન વિજય ગણિ. )