________________
વ્યાખ્યાન સાહિત્ય સૌંગ્રહ.
ચતુર્થાં
સર્પની માં ઉત્તમ મિણ રહેલા છે. છતાં મસિહત સના ત્યાગજ કરવા જોઇએ. નહિતર જરૂર તેમાંથી વિઘ્ન ઉત્પન્ન થાય છે, તેમ સૂત્ર અથવા જિનવાણીનુ' ઉલ્લંઘન કરી ઉપદેશ દેવાવાળા કદાચ ક્ષમાદિ યુક્ત અથવા વ્યાકરણાદિ શાસ્ત્રમાં નિષ્ણાત હોય તેા પણ અવશ્ય તેવા માણસનેા ત્યાગ કરવા. ૨ પ્રસ’શા અર્થે ઉત્સૂત્રભાષિની સ્થિતિ,
૩૦૨
इयरजण संसणा धि उस्सूत्तभासीए ण भयं ।
हा हा ताण णराणं दुदाइ जइ मुणइ जिणणाहो || ३॥
અન્ય જીવાની પ્રશંસા કરવાથી, તે મને સારી રીતે માન આપશે એવા કારણથી જે જિન સૂત્ર વિરૂદ્ધ ખેલવામાં ભય રાખતા નથી તે જીવને ધિક્કાર છે. તે જીવનને આગામી ભવમાં એટલું બધુ દુઃખ પ્રાપ્ત થાય છે કે તે દુઃખ જાણવાને ધ્રુવળી ઋગવાન વિના અન્ય જીવમાં સામર્થ્ય નથી. ૩
ધીર પુરૂષાના તે તરફ અભાવ. उस्सूतभासियाणं बोहिणासो अणन्तसंसारो । पाणव्वए विधीरा उस्सूत्तं लाण भासन्ति ॥ ४ ॥
જો જીવ જિન સૂત્રનું ઉલ્લંઘન કરી ઉપદેશ દે, તેને સમ્યકત્વની પ્રાપ્તિ રૂપ એધિકના નાશ થાય છે‘ અને અનંત સંસાર વારવાર ભેગવવે પડે છે, અર્થાત્ ધીર પુરૂષા પ્રાણુનાશ સહન કરે છે પણ સૂત્રવિરૂદ્ધ ક્યારે પણ બેલવુ કે સાંભ ળવુ' સહેન કરતા નથી. ૪
વિપરીત આચરણની પ્રશંસામાં દોષ,
मुद्धा रंजयणत्थ अविहियसंसं कयावि ण करिज्जं ।
किं कुलबहुणो कत्थवि युणन्ति वेसाण चरियाई ॥ ५ ॥
મૂર્ખાને પ્રસન્ન કરવા માટે મિથ્યાત્વીના વીપરીત આચરણની કયારે પણ પ્રશસા કરવી ચેાન્ય નથી. કુલવધૂ શું વેશ્યાના આચરણની સ્તુતિ કરે છે ! અર્થાત્ નથી જ કરતી. પ
સસાર ભ્રમણના ભય.
जिण आणाभङ्गभयं भवभयभीआण होइ जीवाणं
भवभयअभीयाणं जिणआणाभञ्जनं कीडा ॥ ६॥
જે જીવ સ’સારથી ભયભીત છે તેને ભગવાનની આજ્ઞા ભંગના ભય રહે છે, જેને સંસારના ભય નથી, તેને જિન ભગવાનની આજ્ઞાને ભંગ કરવા તે પ્ માત્ર છે. ૬