________________
-પરિચ્છેદ
યતિશિક્ષાપદેશ—અધિકાર.
स्नेहाद्युपक्रमजुषो हि यथातुरस्य, दोषो निशिद्धचरणं न तथेतरस्य ॥ ३० ॥
હે મુનિ ! ખીજા માણુસને જોઇ તું વિષયાભિલાષ તરફ શામાટે વળે છે? એ ષિય:ભિલાષ અલ્પ હાય તાપણુ મોટા અનથ ને ઉત્પન્ન કરે છે, જેમ રાગી માસ તેલ વગેરે ખાવાને ઉપક્રમ કરે તે તેનેમાટે જેવા તે નિષિદ્ધ આચરણુ કરવારૂપ દોષ ગણાય છે, તેવા નીરોગી માણસને માટે ગણાતા નથી, ૩૦
ઉત્તમ મુનિ સયમ્ને સાધવાથી મુઝાતા નથી. रम्येषु वस्तुवनितादिषु वीतमोहो, मुह्येथा किमिति संयमसाधनेषु ।
धीमान् किमामयभयात्परिहृत्य मुक्ति, पीत्वौषधं व्रजति जातुचिदप्यजीर्गम् ॥३१॥
રમણીય એવી વસ્તુ અને સ્રી વગરેમાં મેહુને છેડી દેનારા પુરૂષ સયમના સાધનાથી શું વૃથા મુ`ઝાઇ જાય ? અર્થાત્ મુઝાય નહિ; જે બુદ્ધિમાન મનુષ્ય રોગ થવાના ભયથી ભેજન છેડી દે અને ઔષધ પીવે, તેને શુ' કઢિ પણ અજીના રોગ થાય ? અર્થાત્ નજ થાય. ૩૧
મુનિએ વિષરૂપ વિષય ને માટે તપના ત્યાગ કરવા ન જોઇએ. રીનિ (૩૨-૨૩ )
त्यजतु तपसे चक्रं चक्री यतस्तपसः फलं,
सुखमनुपमं स्वोत्थं नित्यं ततो न तदद्भुतम् ।
safe महच्चित्रं यत्तद्विषं विषयात्मकं,
पुनरपि सुधीस्त्यक्तं भोक्तुं जहाति महत्तपः || ३२ ॥
૨૭
જે ચક્રવર્તી તપને માટે ચક્રને ત્યાગ કરે છે, કારણ કે તપનું ફળ આત્મા થી ઉત્પન્ન થનાર નિત્ય અનુપમ સુખરૂપ છે તે તેમાં કાંઇ આશ્ચર્ય ની વાત નથી, પરંતુ મેટા આશ્ચર્યની વાત તે એ છે કે, સમુદ્ધિમાન્ પુરૂષ ત્યજી દીધેલા વિષયરૂપ વિષને પાછું' ભાગવવા માટે મોટા તપના ત્યાગ કરેછે. ૩૨
વિષયરૂપ વિષના ગ્રાસ લેનારા મુનિ પેાતાનું અહિત કરે છે.
अहितविहितमीतिः प्रीतं कलत्रमपि स्वयं,
सकृदपकृतं श्रुत्वा सद्यो जहाति जनोऽप्ययम् । स्वहितनिरतः साक्षाद्दोषं समीक्ष्य भवे भवे, विषयविषवद्यासाभ्यासं कथं कुरुते बुद्धः ।। ३३ ।।