________________
અર્ધદગ્ધ સાધુ અવસ્થા—અધિકાર. સાધુ આત્મનિંદા—અધિકાર.
व्यथयति यदा लोकवास्तपोभि
एतावत्तु
स्तस्मिन्नेत्र प्रकृतिमलिनैव्योम्नि लब्धोऽवकाशः ॥४॥
પ્રાત:કાલે સૂર્યા મહિમા મારા ઉપતાપ માટે નથી એટલેકે પ્રાતઃકાલે સૂર્યના ઉદયથી અન્ધકારને! નાશ થઇ જાય છે, તેમાં મને કશેા ઉપતાપ નથી; કારણુ કે આ જગમાં કાળથી કયા પદાર્થા અસ્ત પામતા નથી, અથવા બીજા કયા પદ્યાર્થી અરત નહિ પામે ? અર્થાત્ તેમ સર્વનું થતુ' આવ્યું છે. પરન્તુ આમાં આટલી બાબત મને પીડા કરે છે. કે સ્વભાવથી મલિન એવાં તે લેાક બાહ્ય અન્યા રાએ તે આકાશમાં જ જગ્યા રહેઠાણુ મેળવ્યું છે. અર્થાત્ સૂર્ય અન્ધકારને જ્યાંથી કાઢી મૂકયુ છે. તે યાનના એક ભાગમાં અંધારૂ રહ્યું છે તે મામતની પીડા થાય છે. ૪
પરિચ્છેદ
આ પ્રમાણે કરવામાં આવે છે.
૨૦૩
ઈંદ્ર વિજય.
માનિકુ` હાય ન મધૃતા ગુણ, મદૃવતા તવ કાડ઼ેકેા માનિ; દાનિ ન હૈાય અદ્યત્ત જિકેાજી, અદત્ત ભયેા તેતે! કાઢુકા દાનિ; ધ્યાનિક' ચંચલતા નત્રિ વ્યાપત, ચ'ચલતા તમ કાલુકા યાની; જ્ઞાનિ ન હાય ગુમાની શુષ્ણેા નર, માન અહેતવ કાડ઼ેક જ્ઞાતિ
પ
અદગ્ધ સાધુની સ્થિતિ સમજાવતાં આ અધિકાર પૂર્ણ
साधु आत्मनिन्दा - अधिकार.
*
સાધુ ( ત્યાગી અને સજ્જન) પુરૂષમાં, મનેાનિગ્રડું, મમત્વ ત્યાગ તેમજ માન માયાના વિધ્વંસ હાવા જોઇએ, અને તેમ હાય તેજ વેશ શાભા યુક્ત હોઇ શકે, કેમકે ત્યાગ અને મેહ એ ઉભયના સંબધ એક સ્થાને હાઈ શકતા નથી. આટલું છતાં પૂર્વે સાધુતા અયેાગ્ય વર્તનમાટે કહેવામાં આવ્યું છે. આવા દુષ્ણેાથી મુક્ત થવા વિચાર કરવા અને તે તજવાને મથન કરવુ તેમજ પેાતાના દોષ-ભૂલ માટે ૫સ્તાવા કરવા તે પેતાની ખેાવાએલ માજી હાથ કરવાને સાનેરી તક છે. અને તેથી સાધુ પુરૂષાને પેતાની ભૂલ સુધારવા માટે અને આત્મને ઓળખવા માટે આત્મનિંદ્યાના આ અધિકાર લખવામાં આવે છે.