________________
પરિચ્છેદ.
કુવા—અધિક્રાર.
ન ગામી ત્રિપુટી.
अहो ! व्यसनविध्वस्तैलोकः पाषण्डिभिर्बळात् । नीयते नरकं घोरं, हिंसाशास्त्रोपदेशकैः ॥ २ ॥
આશ્ચર્ય છે કે ! ચસનેા-સાંસારિક દુઃખેથી વિનાશ પામેલા, હિંસા જેમાં બતાવવામાં આવેલ છે, એવા શાસ્ત્રાના ઉપદેશ કરનારા એવા પાખડિ કુવકતાઓબળાત્કારથી લેકેાને ઘેર્ નર્કમાં લઇ જાય છે. ૨
માણિ હિંસાના સૃષા ઉપદેશકેા. प्रमाणीकृत्य शास्त्राणि यैर्वधः क्रियतेऽधमैः । सह्यते परलोके तैः श्वभ्रे शूलादिरोहणम् ॥ ३ ॥
ધર્મશાસ્ત્રાને પ્રમાણુ કરીને જે નીચ પુરૂષ પ્રાણીએાની Rsિ'સા કરે છે, તે પરલેાકમાં-યમનગર વિષે ખાડમાં શૂલ વિગેરે ઉપર ચડવાનું સ’કટ સહન કરે છે. ૩ દૂષિત રસામાં આસકિત, ( કાના—૪-૫ )
गणयन्ति नापशब्द, न वृत्तभङ्गं क्षयं न चार्थस्य । रसिकत्वेनाकुलिता वेश्यापतयः कुकवयश्च ॥ ४॥
રસિકપણાથી આકુળવ્યકુળ થયેલ એવા જાર પુરૂષા અને કુત્સિત કવિએ કુવકતા અપશબ્દને, ઘૃત્તના ભગતે તે અર્થના નાશને ગણતા નથી. એટલે કે જાર પુરૂષા કાઇ પે તને એ અવાચ્ય શબ્દો કહે તેને તથા શીલવ્રતના ભંગને અને પૈસાના નાશને ગણતા નથી. અને કુકવિએ ત્રિતામાં આવતા કુ-ખરાબ • શબ્દને, અનુષ્ટુપ્ દિ વૃત્તના ભગતે અને કેઇ સ્થળમાં શબ્દ ન મળતે હાય તે તેને પણ ગણતા નથી. પરંતુ કેવળ દૂષિત રસામાંજ આસકત રહે છે. ૪ અભિવને ઉપદેશ.
कुग्गहगहगहिआणं, मूहो जो देइ धम्मउवएसं ।
सो चम्मासीकुकुर, वयणम्मि खवेइ कप्पूरं ।। ५ ।।
કદાગ્રહરૂપી ગ્રહથી ગ્રહિત અર્ભાવને જે ધર્મોપદેશ આપે છે તે, ચને ભ ક્ષણ કરનાર કૂતરાને સુંદર કપૂર આપ્યા "રેખર કામ કરે છે. પ