________________
પરિચ્છેદ.
યતિશિક્ષાપદેશ—અધિકાર.
૫
અથવા ચેાગચૂર્ણાદિ તને પ્રાપ્ત થયા હોય વા ઘેાર તપસ્યા-માસખમણુાદિ તે કરેલ હોય અથવા તે સૂત્ર સિદ્ધાંતનુ રહસ્ય પામત્રા જેટલું તેમજ વિદ્યાક્રિકનું ગીતા ચેાગ્ય જ્ઞાન તે મેળવ્યુ' હાય અને માન મેળવવાની વાંછા કરતા હાય તેા જાણે સમજ્યા ( એ કે એવા વિદ્વાન્ કે તપસ્યાવાન કર્દિ માન કરતાજ નથી ) પણ તું તે શું જોઈને અભિમાન કરે છે ? તારામાં એવા કયે અસાધારણ ગુણુ છે કે તું પ્રસિદ્ધિ મેળવવાની ઇચ્છાથી કટ્ટુના પાસી તે મળતી નથી એટલે સતમ રહ્યા કરે છે. અરે સાધુ ! ગુણુ તે કસ્તુરી જેવા છે; તેથી જો એ હોય છે તે પોતાની મેળે ભભુકી ઉઠે છે, માટે નકામાં ફ્રાંફાં મારવાં મૂકી દે અને તારૂ કન્ય કર, તારામાં લાયકાત હશે તે સ્વાભાવિક રીતે ખ્યાતિ વધશે એ તું નિઃસ ંશય સમજી રાખજે. ૪
નિર્ગુણ હેાય છતાં સ્તુતિની ઇચ્છા રાખે તેનુ ફળ raised भाग्यगुणैर्मुधात्मन् वाञ्छंस्तवाचीद्यनवाप्नुवंश्च । ईन् परेभ्यो लभसेऽतितापमिहापि याता कुर्गात परत्र ॥ ५ ॥
હું આત્મા તુ નિપુણ્યક છે છતાં પશુ પૂજા વિગેરેની ઇચ્છા રાખે છે અને તે મળતાં નથી ત્યારે બીજા ઉપર દ્વેષ કરે છે, (પણુ તેમ કરવાથી ) આ ભવમાં ખળતરા વહારી લે છે અને પરભવે કુગતિમાં જવાના છે.
યેાગવહનની ક્રિયામાં અમુક વિધિ અને તપસ્યા કરવા પછી પાઠ વાંચવાના આદેશ મળે છે અને ઉદ્દેશ કહેવામાં આવે છે. એથી વધારે યોગ્યતા થાય ત્યારે ગુરૂ મહારાજ એ પાઠનું પુનરાવર્તન કરવા અને સ્થિર કરવા તથા તે સંબંધમાં શંકા સમાધાન વિગેરેની વાતચીત કરવાની રજા આપે છે એ સમુદ્દેશ એથી પણ વધારે યોગ્યતા થાય ત્યારે તેજ પાડો ભણાવવાની, સંભળાવવાની અને તેના ગમે તે લાયક ઉપયાગ કરવાની રજા આપવામાં આવે તે અનુજ્ઞા. આ ત્રણ ખાખ઼ત ધ્યાતમાં રાખવા યેાગ્ય છે.
+ યાગચૂર્ણ' પુદ્ગલની અનંત શક્તિ છે એ વસ્તુના સંયાગથી અથવા ધણી વસ્તુના સંયોગથી એવા પ્રકારનાં ચૂર્ણો નીપજાવી શકાય છે કે તેથી ધણુાચમત્કાર બતાવી શકાય. દાખલાતરીકે એ ચૂર્ણ પાણીમાં નાખવાથી માછલાં થઇ જાય, સિંહ થઇ જાય, જળ માર્ગ આપે વિગેરે વિગેરે અનેક આશ્ચર્ય થઇ શકે છે પુદ્ગલની અનંત શક્તિ છે તે (વસ્તુ વિજ્ઞાન શાસ્ત્ર)ના અભ્યાસીને તુરત સમજાઇ જાય તેવુ છે
27
* આત્માની અચિંત્ય શક્તિ અને નિર્લેપપણુ યાદ દેવરાવી પેાતાના સ્વભાવમાં રમણુતા કરવા માટે પ્રતિનાયકને ઉદ્દેશીને આ સભાધન મૂક્યું છે અથવા પ્રતિનાયકને પેાતાને ઉદ્દેશીને આખા ગ્રંથ વરૂપને ઉદ્દેશીને પાતાના આત્માને આવી રીતે મૂકવામાં આવ્યું છે.
વાંચતા કે વિચારતા હેય તેા તેના શુદ્ધ કહી શકે તેટલા માટે આ સમાધન