________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
ચતુર્થ
લેાકરજન એ વાસ્તવિક રીતે શુ છે ? લેાકેા થાડા વખત કહે કે અમુક ચિત્ત સારા છે એમાં વન્યુ શુ ? જ્યાં સર્વ સુખ દુઃખના આધાર કબંધ ઉપર છે ત્યાં બાહ્યટષ્ટિની કિ'મત કેવળ મીંડા માત્ર છે. વળી અને છે એમ કે શુદ્ધ વર્તનવાળા પુરૂષને કેટલાક કારણસર કેટલીકવાર નુકશાન જાય છે ત્યારે લેકે તેની નિંદા કરે છે, પણ સાધુને તેવું કાંઇ હાતું જ નથી, મદ્યનાથના સ્તવનમાં ઉપાધ્યાયજીએ લેાકર'જન અને લેાકેાત્તર રંજનના તાલ કરી લેાકેાત્તર રજનને પ્રાધાન્ય આપ્યું છે. અનંત કાળચક્રના રેલામાં ઘસડાઇ જનાર પામર જીવ ! તારા માની લેધેલા નાના સર્કલના ઉપર ઉપરના વખાણુ માટે તું અધું ગુમાવી દેવાની ભૂલ કરીશ નહિ. ૧૩
કૃતિ સાવદ્ય આચરે તેમાં પરવચનના દાષ. *સપનાતિ. ( ૧૪–૧૫ )
पदेशाधिप्रतारित ददत्वभीष्टानृजवोऽधुना जनाः ।
भुङ्गे च शेषे च सुखं विचेष्टसे, भवान्तरे ज्ञास्यसि तत्फलं पुनः || १४ || વેશ, ઉપદેશ અને કપટથી છેતરાયલા ભદ્રક લેાકેા તને હાલ વાંછિત વસ્તુ આપે છે, તું સુખે ખાય છે, સુવે છે અને ફરતા ફરે છે, પણ આવતા ભવે તેનાં ફળ જાણીશ.
૨૪
ભાવા —તેરમા લેાકમાં આ બાબતમાં બહુ કહ્યું છે. હું યતિ ! ભદ્રક જીવે તને ગુણવાન્ ધારીને પાતે ન ખાય તેવી વસ્તુએ તને ખાવા માટે આપે છે, તેમ જ ત્તને દરેક પ્રકારની સગવડ કરી આપે છે, તેને તુ ગેરલાભ લે છે. સાધુપણાને એાગ્ય તારૂ' વન ન હોય તેા તારા તે વસ્તુપર કાઇપણ પ્રકારના હક નથી. હુક વગર તું કાંઇ પણ ગ્રહણ કરીશ તે દેવાદાર થઈશ અને તે ઉપરાંત દંભ કરવાથી મહા દુતિમાં જવુ પડશે.
દંભ કરનારને ભવાંતરે તે મહા કષ્ટ થાય છે પણ અત્રે બહુ ઉપાધિ થઇ પડે છે; ખાટા દેખાવ જાળવી રાખવા અનેક ખટપટેા કરવી પડે છે અસત્ય એલવુ પડે છે ખુશામત કરવી પડે છે અને છતાં પણ ખુલ્લા પડી જવાના ચાલુ ભયમાં રહેવુ. પડે છે. ઉપરના શ્લેાકેામાં કહેલી હકીકત ઉપાધ્યાયજી ટુંકા શબ્દોમાં કહે છે. જે જુઠા દીએ ઉપદેશ, મનર ંજનને ધરે વેશ, તેનેા જૂઠા સફળ કલેશ હેા લાલ-માયા માસ ન કીજે, ” ત્યારે ઉપદેશ અને વન જુદાં રાખવાં એ માયામૃષાવાદુ થયુ એટલી વાત હાલ તુરત ધ્યાનમાં રાખવી આગળ ઉપર પ્રસ`ગે એ બાબતપર વધારે ખુલાસેા થશે. ૧૪
ઇંદ્રવંશા અને વંશસ્થના સ‘કર થવાથી ઉપજાતિ થાય છે. આ ઉપજાતિ તે જાતના છે. જીઆ છંદાનુશાસન.