________________
પરિચ્છેદ
યતિશિક્ષપદેશ-અધિકાર. નિર્ગુણ મુનિની ભક્તિથી તેને તથા ભકતને ફળ થતું નથી. आराधितो वा गुणवान् स्वयं तरन्, भवाब्धिमस्मानपि तारयिष्यति । श्रयन्ति ये त्वामिति भूरिभक्तिभिः, फलं तवैषां च किमस्ति निर्गुण ! ॥ १५ ॥
આ ગુણવાન પુરૂષની આરાધના કરી હોય તે તે ભવસમુદ્ર તરે ત્યારે આ પણને પણ તારશે એવા પ્રકારની બહુ ભક્તિથી ઘણુ માણસે તારે આશ્રય કરે છે. તેથી હે નિણ! તને અને તેઓને શું લાભ છે ? | ભાવાર્થ-આ સાધુ ગુણવાન છે એમ ધારી કેટલાક શ્રાવકે ભક્તિભાવથી તને વહેરાવે છે પણ તેથી તેઓને પુણ્યબંધ થશે એમ કલ્પી તેના કારણભૂત થ. વાથી તેને પુણ્યબંધ થશે એમ તું ધારતે હે તે તારી ભૂલ છે, કારણ કે તારામાં તેના ધારેલા સારા ગુણે જરા પણ નથી. તારામાં ગુણ હોય અને ભવસમુદ્ર તરવાની શકિત હોય તો જુદી વાત છે બાકી ખાલી કલપત કરવામાં તને કાંઈ પત્ર લાભ થવાને નથી, એટલું જ નહિ પણ હવે પછીના ગ્લૅકમાં જણાવવામાં આવશે એમ આ તારા વર્તનથી તે પાપનો બધજ થશે.
બિચારા અલ્પજ્ઞાની ભદ્રભાવથી તારો ધર્મબુદ્ધિએ આશ્રય કરે છે તે સંસારસમુદ્ર તરવામાં તારી સહાયની ઇચ્છાથી કરે છે, એવી સહાય તે તું કાંઈ આપને નથી આપી શકતા નથી, ત્યારે તેને શું લાભ થાય? ૧૫
નિર્ગુણ મુનિને પાપ બંધ થાય છે.
વાસ્થવરુ. (૧૬ થી ૧૯) स्वयं प्रमादैनिपतन भवाम्बुधौ, कथं स्वभक्तानपि तारयिष्यसि । प्रतारयन् स्वार्थमजन् शिवार्थिनः, स्वतोऽन्यतश्चैव विलुप्यसेंऽहसा ॥१६॥ ..
તું પિતે પ્રમાદવડે સંસારસમુદ્રમાં પડી જાય છે ત્યાં પિતાના ભકતને તે કેવી રીતે તારવાને હો? બિચારા મેક્ષાથી સરળ જીવોને પિતાના સ્વાર્થ માટે છેતરીને પિતાથી અને અન્ય દ્વારા પાપવડે તું ખરડાય છે.
ભાવાર્થ–મોક્ષ મેળવી સંસારજાળથી ફારેગ થવાની ઈરછાવાળા સરળ જીવે તારે આશ્રય કરી તારા ઉપદેશ પ્રમાણે વર્તન કરે છે, તેઓને છેતરીને તું
અન્યદ્વારા ” પાપબંધ કરે છે અને તે લીધેલાં પચ્ચખાણ (મડાત્ર )ને વિષય કષાયાદિપ્રમાદસેવનથી ભંગ કરી ૮ પિતાથી પાપબંધ કરે છે આવી રીતે હે મુને ! તુ નિર્ગુણ છે તેથી તેને લાભ થતું નથી એતે નિઃસંશય
છે ૩૪