________________
પરિચછેદ.
યતિશિક્ષાપદેશ-અધિકાર.
*
૨૬૯
દેવું ફેડવા માટે પણ તારે તારૂ વર્તન બહુ જ ઉચા પ્રકારનું રાખવાની જરૂર છે, જેઓ દુનિયાના ઉપદેશક હોવાને દાવે કરતા હોય તેઓનું ચારિત્ર તે એવું સરસ અને અનુકરર્ણય લેવું જોઈએ કે એમાં બે ભેદ પડે જ નહીં. બાહ્ય દેખાવ જૂદે અને આંતર વન તદ્દન જુદા પ્રકારનું એ વાત શુદ્ધ દશામાં વર્તનારા જી
ની કલપના માં પણ આવે નહીં અને લોકે પિતાને માટે શું ધારે છે એ તે એના મનમાં ખ્યાલ પણ ન હોય. તેને કાંઈ પણ ખ્યાલ હોય તે તે પિતાની ઉંચા પ્રકારની ફરજને ખ્યાલ હોય છે. આત્માના આ ભવ અને પરભવના સુખ માટે વેશ અને વર્તનની ઐક્યતા કરવાની ખાસ જરૂર છે.
+ આવા બ્લેકે માં બાહ્યાડંબર–વેશ ધારણ કરનારને માટે બહુ કહ્યું છે ગોરજી, શ્રીપૂ, જતિ અને સંવેગી પક્ષમાં પણ કેટલાક માત્ર વેશધારી હોય તેમણે આટલી હકીત ઉપરથી બહુ બહુ સમજવાનું છે. દેરા ધાગા કરી, ગૃહકાર્યાદિ સાવદ્ય કામમાં સલાહ કારક બની દષ્ટિરાગી ભગતે બનાવી, મુગ્ધ પ્રાણીઓને ધર્મને નામે છેતરનાર, ધર્મને બહાને આજીવિકા ચલાવનાર, કેશના પટી પાડી ધર્મને દુનિઆની દષ્ટિમાં હલકો પાડનાર આવા મૂર્ખદત્તે પોતાની જાતને સંસાર સમુદ્રમાં પાડે છે અને સાથે ડેકમાં આશ્રિત જનને ડૂબાડવાના પાપરૂપ પથ્થર બાંધે છે તેથી તે ફરીને ઉંચા આવતાજ નથી. વળી કેટલીકવાર સંવેગી પક્ષ જેવા શુદ્ધ પ્રવાહમાં પણ કેટલાક નાપસંદ કરવા લાયક દેખાવ જોવામાં આવે છે. સંભળાય છે. ખસુસ કરીને તેવી શુદ્ધ ગુરૂજીઓના સમુદાયમાં પણ કેટલીકની સ્થિતિ પર ધ્યાન આપવાની બહુ જરૂર જણાય છે વેશથી કાંઈ લાભ નથી અને તેથી લોકોને છેતરવારૂપ નુકશાન છે એ પણ છે. વળી આટલું લખતાં સૂરિમહારાજ સારી રીતે જાણે છે કે વેશી કઈ વખત પ્રાણુ શરમની ખાતર–દેખાવ ખાતર ૫ અગ્ય રસ્તે જતાં અટકે છે. સાધુ–મહંત-ત્યાગી– વૈરાગી જતા ભાવનામય જીવનને દેખાવ રાખ્યાથીજ લે કો મહા ઉતમ વર્તનની આશા રાખે છે અને તેજ જગાએ
જ્યારે કાંઈ પણ ચરિત્ર ન હોય ત્યારે કેટલું બેક કરવા જેવું ગણાય એ વિચાર કરવાથી સમજાઈ જાય તેવું છે + + ૨૦
વેશમાત્રથી કાંઈ વળતું નથી. आजीविकार्थमिह यद्यतिवेशमेष, धत्से चरित्रमपलं न तु कष्टभीरुः । तद्वेत्ति किं न न विपति जगजिघृक्षु
પૃત્યુ તો શ ર વેપાત્રાવ . ? १ मेव इत्यपि पाठान्तरं दृश्यत । २ जनाजेवत्सुसित पाठान्तरम्