________________
૨૫૦
વ્યાખ્યાન સાહિત્ય સૌંગ્રહ.
ચતુર્થ
ન્મ આપ્યા છે. એ વેગથી તીવ્રતામાં કઈ વિરૂદ્ધ લખાયુ` હોય તે તે માટે ક્ષમા મળશે એમ તેને વિશ્વાસ છે,
અ`તમાં મુનિનુ' નિશ્ચિંત અન્યગ્ર જીવન ગાળવાનું સદ્ભાગ્ય જેએને મળ્યુ છે. તે વ તે જીવનનુ' સ્વરૂપ અને ઉદ્દેશ યથાવત્ હૅમજી તેના સદુપયોગ કરે અને તેના કુશળ સારથીપણાથી સમાજ ઉચ્ચ સ્થાનને પામે એવી પ્રાથના પૂક આ કુસાચું અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
यतिशिक्षोपदेश - अधिकार,
•
ઉત્તમ પ્રકારના સાધુ થવાને માટે પ્રત્યેક સાધુએ યતિશિક્ષાના ઉપદેશ હૃદયમાં લેવા જોઇએ. જેના હૃદયમાં શિક્ષાના ઉપદેશ આરૂઢ થયા નહેાય તે સા ધુ પેાતાના ચારિત્ર ધર્મ તે મેળવી શકતે નથી. તેવે સાધુ કુસાધુ ગણાય છે; જેને વિષે ઉપરના કુસાધુ અધિકારમાં કહેવામાં આવ્યું છે. કુસાધુનાં લક્ષણે લક્ષમાં રાખવાથી સુસાધુ બનવાની ઇચ્છા પ્રગટી આવે છે, તેથી તે કુસાધુના અધિકાર પછી સુસાધુ થવા માટે ઉપયોગી એવે આ યતિશિક્ષાના અધિકારના પ્રારભ કરવામાં આવે છે.
વૈરાગ્ય વગરના સકામ તપના કરતાં ગૃહસ્થાવાસ ધણે દરજ્જે સારા છે. अनुष्टुप्
वरं गार्हस्थ्यमेवाद्य, तपसो भाविजन्मनः । सुत्रीकटाक्षलुण्टाकै लुप्तवैराग्यसम्पदः || १ ||
સુંદર ઓના કટાક્ષરૂપી લુટારાઓએ જેમાં વૈરાગ્યની સંપતિ લુંટી લીધી છે અને જેથી ભવિષ્યમાં પાછે . જન્મ લેવા ઇચ્છા રાખી છે, તેવા તપના કરતાં ગૃહસ્થાવાસ ઘણું દર સારા છે, ૧
સાધુના વેશમાત્રથી મેાક્ષ મળતા નથી રુપજ્ઞાતિ. ( ૨ થી ૧૧ )
स्वाध्यायमाधित्ससिनो प्रमादैः, शुद्धा न गुप्तीः समितीश्च धत्से तपो द्विधा नार्जसि देहमोहादल्पे हि' हेतौ दधसे कषायान्
५ अल्पेऽपीति पाठान्तरं
॥ ૬ ॥