________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
ચતુર્થ
આથી મુનિવગ ઉપર પણ અસર થવા માંડી છે. એ વર્ગ પણ પેાતાની ખરી મહત્તા શામાં છે તે આસ્તે આસ્તે સમજવા લાગ્યા છે. જો કે પ્રમાણમાં અજ્ઞાન, અ`ધકાર અને અથડામણુ વિશેષ છે ખરાં, તે પણુ કઇક સહતેષ થાય એવી સ્થત સૂચક ચિન્હ જોવામાં આવે છે ખરાં.
૨૪૮
મુનિએએ કેવા થવુ' અને શુ કરવુ એ એ પ્રશ્ના હમેશાં વિચારવા જોઇએ. તેમના કેટલાક ધર્માં દેશકાયાની દૃષ્ટિએ ક્રેરવાય છે; કેટલાક નથી ફેરવાત!. જ માનાના વિચાર કરી પ્રજાહિત માટે તેમણે તપ રહેવુ' જોઇએ. ભગવાન્, શ’કર, બુદ્ધ, પતંજલી વગેરે પૂર્વોત્ય અને કેન્ટ, મીલ, હર્બટ, સ્પેન્સર વિગેરે પાશ્ચાત્ય ત વન, અર્થશાસ્ત્રી, ન્યાયશાસ્ત્રીના વિચારાતા પ્રવાહ, સબંધ, સહવાસ અને આ જુબાજુની હવાને અંગે બેસતા કેટલાક સ ંસ્કારી, એ સવ પર લક્ષ આપી. હાલની કન્ય ચેાજના ઘડવાના દ્વીધ દષ્ટિયા અભ્યાસ કરનાર, ઘડેલી યેાજનાને અમલમાં મૂકનાર તેમજ મૂકાવવાની શક્તિ ( સત્તા ) ધરાવનાર મુનિવની અત્યારે જરૂર છે, પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાના ઉલ્લેખા અને સ્વતંત્ર લેખાથી વાકેફ થઇ નવ શિક્ષિત યુવકે ને નવીન પદ્ધતિએ જૈન ધર્માંનાં રહસ્યભૂત તત્ત્વા સમજાવવાની અગત્ય છે. નવીન ફ઼િલેાસેાષ્ટ્રી સાથે જૈન તત્ત્વજ્ઞાનને સરખાવો સર્વ હકીકત બરાબર રીતે સમજાવવા-ઉપદેશવા પૂરતી જ્ઞાન સામગ્રી મેળવવી જોઇએ. પ્રજાની જરૂરીઆતા અને પરિસ્થિતિ સમજી તેમના ઉદ્ધાર માટે વિચાર પૂરઃસર ઉપદેશ પદ્ધતિ ઘડવી જોઇએ પ્રજાહિત અને આત્મદ્ગિતના વિશુદ્ધ સકલ્પા અને સત્ય વિચારમાં નિમગ્ન રહેવુ' ોઇએ, એમ અનેક વિધિએ જમાનાની નજરે બતાવી શકાય એમ છે.
સમાજરૂપ ગાડાને યોગ્ય માર્ગે દોરો જવાનું સારથીપણું જેને પ્રાપ્ત થયું છે એવા મુનિ વગ ચેાગ્ય માના જ્ઞાનવાળે, તેને માગે દેારા જવાથી શક્તિવાળે કુશળ, વિવેકી હેાવા જોઈએ એ નિઃસદેહ છે. એ વગ તેવે થાય તે માટે પ્રયાસ લેવાનું કામ સત્તુ છે. વાસ્તવિક રીતે મુનિએના કન્ય પ્રદેશ સોંકુચિત નહિં પશુ વિશાળ છે, વિસ્તાર ભયથી અહિં· તે કંઇક દિગ્દર્શન આ પ્રમાણે થઇ શકેઃ——
( ૧ ) મુનિજીવનના પાયા વિશુદ્ધ વૈરાગ અને વિવેક ઉપર રચાવા જોઇએ. ( ૨ ) વિવેક—વૈરાગ સ`પન્ન જ્ઞાતિ મુનિ હેાય તેજ પેાતાના કર્તવ્ય પદેશનુ સ્વરૂપ હમજી તેમાં ચારે ખૂણે વિચરી શકે છે,
( ૩ ) કર્તવ્ય જાણુવાની ઈચ્છા, કર્તવ્ય સમજવાની શક્તિ અને કર્તવ્ય પાળવાની દૃઢતા એ કવ્ય નિષ્ઠાનાં ત્રણુ ભંગ છે, આ ત્રણમાંથી એક પણ અ’ગ જેમાં ન્યૂન ન હાય તેજ કન્યનિષ્ઠ રહી શકે છે.