________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
ચતુર્થ વિદ્વાનોને મૂર્ખ બનાવે છે, અને આખા જગતને કેડી (કાકણિકા) તુલ્ય ગણે છે. ૩૯
તેવા શ્રાવકોનું વિકળપણું किन्दिङ्मोहमिताः किमन्धबधिराः किं योगचूर्णीकृताः, किन्दैवोपहताः किमङ्ग टकिताः किं वा ग्रहावेशिताः । कृत्वा मूर्ध्नि पदं श्रुतस्य यदमी दृष्टोरुदोषा अपि,
व्यानि कुपथाज्जडा न दधते सूयन्ति चैतत्कृते ॥ ४०॥ આ સર્વ શ્રાવકે (કે જેઓ તેવા ધૂર્તોના મતને અનુસારનારા છે) તેઓ શું આ બધા દિગમૂઢ થયા છે? શું અન્ય કે બધિર (હેરા) થયા છે? શું સંસારના યોગથી ચૂર્ણ રૂપ થયા છે? શું દેવથી હણાય ગયા છે? અથવા હે મિત્ર! તેઓ છેતરાયેલા છે? શું ગ્રહ (પાપગ્રહ) થી આવેશિત થયા છે? અર્થાત્ શું પાપગ્રહે એ મત બનાવી દીધા છે? કે ઘણુ દોષ જોતાં છતાં પણ આ જડ કુશાવકે ધર્મશાસ્ત્રને માથે પગ મૂકીને કુમગથી પાછા હઠતા નથી અને આને માટે (અધિકાધિક) બીજા સન્માર્ગે ચાલનારાઓની નિદા કરી રહ્યા છે. ૪૦
કુમતિઓના શ્રાવકેને દુખપ્રદ શ્રમ. उत्सूत्रोच्चयमूचुषः सुखजुषः सिद्धान्तपद्यामुषः, पोत्सपद्भवतापकापथपुषः सम्यग्दृशां विद्विषः । ये क्षुद्राः प्रतिजानते गुरुतया भूरीन्कुसूरीनहो,
ते चुम्बन्ति सहस्रशः श्रमभरोदश्राश्चतस्रोगतीः ॥४१॥ ઉલ્સ (સૂત્રવિરૂદ્ધ) ના સમૂહને ઉચ્ચાર કરનારા અને તેથી સુખને સેવવાવાળા, સિદ્ધાન્તના માર્ગને લેપનારા- ભૂલાવનારા, ઉત્કટ સંસાર (હું અને મારૂ) ના કુત્સિત માર્ગનું પિષણ કરનારા, સારા વિદ્વાનોના શત્રુઓ, એવા ઘણા કુરિઓ (દુષ્ટ આચાર્યો) ને જે તુચ્છ લેકે ગુરૂ પણાથી જાણે છે, (સેવે છે, તેઓ હજાર વખત કેવળ પરિશ્રમના ભારથી દુઃખરૂપ એવી (નર્ક, તીર્યચ-મનુષ્યદેવ) રૂપી ચાર ગતિઓનું ચુમ્બન કરે છે અર્થાત્ કર્મ પ્રમાણે તે ગતિ જોગવવી પડે છે. ૪૧
કુત્સિત સાધુઓના દંભમાં રહેલું સપરિપણું, सर्वत्रास्थगिताश्रवाः स्वविषयव्यासक्तसर्वेन्द्रिया वल्गनगौरवचण्डदण्डतुरगाः पुष्यत्कषायोरेगाः ।