________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
ચતુર્થ
શાસન (ધર્મ) માં રહી આપના સ્વધામ પ્રયાણ પછી લુંટારા થઈ ડયા છે. અને યતિને નામને ધારણ કરનારા તેઓ તેના શરીરના દર્શન માત્રથી આ યતિવર્ય છે. એવી બુદ્ધિવાળાઓની પુણ્યરૂપી સંપત્તિઓનું હરણ કરે છે. તેથી જ્યાં સુધી પુજાહા મારીએ : (સહન કરીએ;) કારણકે રાજા વગરના દેશમાં તેવા લેકેને આપન રાખવા જોઈએ. શું તેઓ દશ્ય તુલ્ય ચાર રૂપ નથી ? અર્થાત તેવા છે. ૪૯ કુસાધુઓના મનને ક્રૂર કરનારાં ઉપાદાન-નિદાને-દર્શાવે છે.
सर्वैरुत्कटकालकूटपटलैः सर्वैरपुण्योश्चयैस्सर्वव्यालकुल्लैस्समस्तविधुराधिव्याधिदुष्टप्रहैः । नूनं क्रूरमकारि मानसममुं दुर्मार्गमासेदुषां,
दौरात्म्येन निजघ्नुषां जिनपथं वाचैषसेत्यूचुषाम् ॥५०॥ જગમાંના બધી જાતનાં ઝેરના સમૂહે થી, બધા પાપના રાશિથી, સર્વ સર્પોના કુળથી બધાં દુઃખ, મન પીડા, રેગે, તથા દુષ્ટ એવા મંગલાદિ પાપ ગ્રહથી આ કુમાર્ગે (અધર્મને માર્ગે) ગયેલા આ કુ યતિએનું મન ક્રૂર (નિર્દય) કરાયું છે. કારણ કે તેઓ શુદ્ધ જિન માર્ગનું ખંડન કરી રહ્યા છે અને વાણીથી અધર્મ માર્ગ ને “આ શુદ્ધ જૈન ધર્મ માર્ગ છે” એમ બેલી રહ્યા છે. અર્થાત્ બ્રાન્ત ચિત્તવાળા થઈ ગયા છે તેથી ઉપરની સંભાવના છે. ૫૦
સાધુઓના કથન શ્રવણથી બચવાની જરૂર दुर्भेदस्फुरदुग्रकुग्रहतमास्तोमास्तधीचक्षुषां, सिद्धान्तद्विषतां निरन्तरमहामोहादहंमानिनाम् । नष्टानां स्वयमन्यनाशनकृते बद्धोधमानां सदा,
मिथ्याचारवतां वांसि कुरुते कर्णे सकर्णः कथम् ।।५१॥ દુવ પ્રસિદ્ધ ભયંકર ખરાબ આગ્રહરૂપી અંધારાના સમૂહથી પાખડયુક્ત બધથી જેઓનાં બુદ્ધિરૂપી નેત્ર હરાય ગયેલાં છે. અને તેથી સિદ્ધાન્ત (ધર્મોના શ ત) ની નિંદા કરવાવાળા તથા નિરન્તર મહા અજ્ઞાનથી મિથ્યાભિમાનવાળા પિતે નષ્ટ થયેલા અને હમેશાં બીજાઓને નાશ કરવા (ધર્મ ભ્રષ્ટ કરવા) સારૂ ઉલમને બાંધનારા મિથ્યા આચારવાળા આ કુસાધુઓના વચનેને કણું (જ્ઞાન) શક્તિવાળો (સહદય) મનુષ્ય શાવાને કાને કરે છે અર્થાત્ ધ્યાન દઈ સાંભળે છે પ૧