________________
પરિચ્છેદ
કુસાધુ અધિકાર.
सर्वाकृत्यकृतोऽपि कष्टमधुनात्याश्चर्यराजाश्रिताः, स्थित्वा सन्मुनिमूर्धमूद्धतधितस्तुष्यन्ति पुष्यन्ति च ॥४२॥
સ સ્થાનામાં જતાં પાંચ પ્રકારના સમાને નહીં રક્ષણ કરનારા, (શબ્દ, સ્પ, રૂપ, રસ અને ગન્ધ રૂપી) તે તે પેત પેાતાના વિષયામાં સર્વ ઇન્દ્રિઓને આસક્ત રાખનારા, વધી પડેલા ગૈારવથી ( મ્હાટાઇથી ) જીવને દંડ કરાવનાર એવા પાપી મન-વચન-કાયા રૂપી ઘેાડાએ જેના નિયમમાં નથી એવા અને કષાયા. ( ક્રોધ-માન-માયા-લેાભ ) રૂપી સપેર્યાંનુ પાષણુ કરનારા, સર્વ અકૃત્યા ( ન કરવાનાં કાર્યા) ને કરનારા, (વસ્તુતાએ આવા છે) તાપણુ ખેદથી કહેવું પડેછે કે હુમાં આશ્ચય સહિત રાજાએ ના આશ્રિત મની ઉદ્ધત બુદ્ધિવાળા આ કુસાધુએ શ્રેષ્ઠ મુનિએના મસ્તક ઉપર ઉભા રહી પ્રસન્ન થાય છે અને પુષ્ટ બને છે. ૪૨
ગૃહસ્થ કરતાં પણ તેવા યતિઓની હીનતા. सर्वारम्भपरिग्रहस्य गृहिणोऽप्येकाशनाद्येकदा, प्रत्याख्यायनरक्षतो हदि भवेत्तीवानुतापस्सदा । षट्कृत्वस्त्रिविधंत्रिधेत्यनुदिनं प्रोच्यापि भञ्जन्ति ये तेषां तु क तपः क्व सत्यवचन क ज्ञानिता के व्रतम् ||४३||
સા
બધા ધનગૃહ વિગેરે પરિગ્રહવાળા ગૃહસ્થને પણ “ હુ એક વખત ભેજન કરીશ અર્થાત્ એકાસણા આદિ કરીશ ” એમ પ્રતિજ્ઞા કરીને તે પ્રતિજ્ઞા પ્રમાદથી પાળી ન શકાય તેા હૃદયમાં હમેશાં ઘણુંા પરિતાપ-ખેદ થાય છે કે મેં પ્રતિજ્ઞાને ભંગ કર્યાં. ત્યારે જે યતિએ હંમેશાં પ્રાતઃ અને સાય કાળે કાયિક, વાચિક અને માનસિક અને તે કવું, કરાવવું અને અનુમેદન આપવું' એમ ત્રિવિધ-ત્રિવિધ પચ્ચખાણ કરે છે તેાપણુ ત પ્રતિજ્ઞાના ભંગ કરે છે તેનું તપ ક્યાં? સત્ય વચન કયાં? જ્ઞાનિપણું ક્યાં ? અને વ્રત કયાં ? ૪૩
ધર્મના નામે કુસાધુની ધૃતા. देवार्थव्ययतो यथारुचि कृते सर्वर्तुरम्ये मठे, नित्यस्याः शुचिपट्टतूलिशयनाः सद्गब्दिकाद्यासनाः । सारम्भाः सपरिग्रहाः सविषयाः सेर्ष्याः सकाङ्क्षाः सदा, साधुव्याजविटा अहो सितपटाः कष्टं चरन्ति व्रतम् ॥ ४४ ॥
દેવ ભગવાન (જિનમ ંદિર)ને માટે વ્યય (ખના) ન્હાનાથી પાતે પાતાની મરજી મુજબ સુન્દર આશ્રમ (ઉપાશ્રયાદિ) મનાવે છે કે જેમાં શીત ઉષ્ણુ વર્ષા વિગેરે અધી