________________
પરિચ્છેદ સુજનદુર્જનતા, ગુણપ્રશંસા-અધિકાર
૧૬૧ એક વખત મિભાઈએ ઘણી તકરાર કરતાં બીબીને ન કહેવાનાં વચન કહ્યાં તેથી બીબીએ નમ્રતાથી મિને કહ્યું કે–“મિઆ સાહેબ, અબ બહુત હુઈ, મેરે તે માફ કરના”
મિ–કયા બહુત હુઈ ? કુછ મારી તે નાહ? બીબી-ઈતનાહી બાકી હૈ ! એ ભી મરજી હવે તે કર લો.
મિ-( ગુસ્સે થઈને) રંડી! જાદે ટકટક કરેગી તે સાત તાલીકાં જૂતી માર મારકે હડી તેડ ડાઉંગા. બીબી-વે દિન કહાં કે મિકે પાર્લમેં જાતિ?”
આ સાંભળી મિઓનું વેણુ પિતાના મનમાં જ રહ્યું. પિતાની પાસે ન હોય તેવા સાધનથી બડાઈ મારનાર મૂર્ખના દષ્ટાંતની આ વાત છે. મિઆ દુજ ન હતો અને બીબી સુજનતાવાળી હતી. ( આ પ્રમાણે કહી આ સુજન-દુર્જનતા અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
गुणप्रशंसा-अधिकार.
ગત અધિકારમાં સજજન અને દુર્જન પુરૂષોના સંબંધમાં કહેવામાં આવ્યું છે, તેમાં બીજી કઈ રીતે નહિ પણ ઉત્તમ એવા ગુણોથી સુજનપણું અને દુર્ગાથી નીચપણું સિદ્ધ કરવામાં આવ્યું છે તેમાં એટલું જ્ઞાતવ્ય બાકી રહે છે કે, ગુણે શું કરી શકશે ? એટલે ગુણેમાં કયા પ્રકારની સત્તા છે તે જણાવવા સારૂ આ અધિકારને આરંભ કરવામાં આવે છે.
આ અધિકારના પિટા ભાગમાં એક પણ ગુણ દોષોને નાશ કરે છે ૧, એક ગુણ તે અવશ્ય ધારણ કરે ઈએ ૨, એટલા ગુણ વૈર કરાવનારા થાય છે ૩, ગુણવાન પુરૂ ઘણું કરીને કલેશને પ્રાપ્ત થાય છે ૪ ગુણવાન પુરૂષ લાંબા વખત સુધી એક સ્થાનમાં ટકે તે દેવથી સહન કરી શકાતું નથી, ૫, ગુણવાન પુરૂષોમાં ગુણ ગુણરૂપ થાય છે ૬, ગુણવાન પુરૂષ ગુણને છેતે નથી, ૭, ગુણ પુરૂષને દેષ પણ વર શ્રેષ્ઠ) છે ૮, ગુણ પુરૂષને હાને દેષ પણ મહાન દેખાય છે ૯, ગુણી અંગીકૃત વસ્તુનું પ્રતિપાલન કરે છે ૧૦, ગુણી અનાચારનું આચરણ કરે નહીં ૧૧, કહેલા વચનનું પ્રતિપાલન કરે ૧૨, ગુણ ગુણ રહી શકતું નથી ૧૩, ગુણેથી પૂજ્યપણું છે નહિ કે જન્મથી ૧૪, ગુણ બીજા ગુ. શુની અપેક્ષા રાખે છે ૧૫, ગુણ પુરૂષ જ ગુણને જાણે છે ૧૬, ગુણના લાભના અભાવમાં મહાન પુરૂષ સ્થાનને ત્યાગ કરે છે ૧૭, પોપકારને માટે સત્યરૂષાને ૨૧