________________
તૃતીય
૧૭૨
વ્યાખ્યાન સાહિત્ય મહ. - જે સ્થાનમાં ગુણેને સત્કાર થતું નથી, ત્યાં ગુણીમનુષ્યની શી ગતિ થાય?
કારણ કે નાગા બાવાના ગામમાં ઘેબી શું કરે? એટલે કેનાં વસ્ત્ર ધુએ? ૩
गुणी गुणं न मुञ्चति.
અર્થાત ગુણી ગુણવાળાને છોડતું નથી,
ગાર્યા. (૧ થી ૩) अतिकुपिता अपि सुजना, योगेन मृदूभवन्ति न तु नीचाः । हेम्नः कठिनस्यापि, द्रवणोपायोऽस्ति न तृणानाम् ॥ १ ॥
સુજન પુરુષે અતિ કોપાયમાન થયા હોય તે પણ યોગ (અમુક રીતે સાંત્વના કરવા) થી સુકોમળ (શાન્ત) થઈ જાય છે. પરંતુ નીચ પુરુષે કોઈ પણ રીતે શાન્ત થતા નથી. ત્યાં દષ્ટાંન્ત આપે છે કે તેનું કઠિન છે તે પણ તેને ગાળવાને ઉપાય છે, પરંતુ ઘાંસના તરણ સુકમલ છે પણ તે બળી જવું કબુલ કરે છે પણ ગળતાં નથી. ૧ ઉત્તમ પુરૂષને દુર્જનને સંગ થાય તે પણ તેની તેને
અસર થતી નથી. निवसन्नपि सममितरैरभिजातः शिक्षते न दुर्वचनम् । ।
ध्वान्तविरावी न पिकः, स्थितवानपि बलिभुजां भवने ॥२॥ ઉત્તમ (ગુણવાન ) પુરુષ બીજા ( દુર્જન લેકે) ની સાથે વસતે હેય તેપણ તે દુર્વચન ( દુષ્ટ વચન) શિખતે નથી ત્યાં દષ્ટાંન્ત આપે છે કે કેયલ કાગડાના ઘરમાં વસે છે તે પણ તે કાગડા પ્રમાણે શબ્દ કરતા નથી–એટલે કોયલ પિતાના બચ્ચાં (ઇંડા) રૂપે હોય ત્યારે કાગડાના માળામાં મૂકી આવે છે અને કાગડાના ઈંડાને ઉપાડી ફેંકી દીયે છે પરંતુ તે વાતને ન જાણુનાર કાગડો પોતાના બચ્ચાંની બુદ્ધિથી કેયલનાં બચ્ચાનું પોષણ કરે છે, પરંતુ જ્યારે તે બચ્ચાં બોલવા શીખે છે ત્યારે કેયલની ભાષા જ બેલે છે. પણ કાગડાના ટુ વચનની તેને અસર થતી નથી. ૨