________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
I
તોય
मालिनी, धवलयति समग्रं चन्द्रमा जीवलोकं, किमिति निजकलङ्क नात्मसंस्थं प्रमार्टि । भुवनविदितमेतत्मायशः सज्जनानां, परहितनिरतानामादरो नात्मकार्ये ॥ १३ ॥
ચંદ્ર પિતાની કાંતિથી સર્વ જીવ લેકને ઘેળે છે(ઉજવળ કરે છે પરંતુ તે પિ તાનામાં રહેલ કલંકને કેમ ઘેઈ નાંખતે નથી? તે ઉપરથી એ જગજાહેર છે કે, પ્રાયે કરીને બીજાનું હિત કરવા તત્પર એવા સજ્જનને પિતાના કર્યમાં આદર હેતું નથી. ૧૩
કેમકે–સાધુ પુરૂષ સ્વભાવથીજ પરહિત કરવામાં કટિબદ્ધ રહે છે. અને તેજ મહાન ગુણવડે તેઓ પિતાનું જીવન ઉજવળ કરી શકે છે કહ્યું છે કે
મન્વન્તા –(૧૫-૧૬) कस्यादेशात् क्षपयति तमः सप्तसप्तिः प्रजानां, छायां कर्तुं पार्थ विटापनामञ्जलिः केन बद्धः । अभ्यर्थ्यन्ते नवजलमुचः केन वा दृष्टिहेतो- .
र्जात्यैवैते परहितविधौ साधवो बद्धकक्षाः ॥ १४ ॥ સૂર્ય કે ની આજ્ઞાથી પ્રજાઓના અંધકારને નાશ કરે છે? માર્ગમાં છાયા કરવાને માટે વૃક્ષોને કણ અંજળિ જેડે છે? અને વૃષ્ટિ કરવાને માટે નવીન મેઘની પ્રાર્થના કેણ કરે છે? (કેઈ નહી) છતાં તે તેમને પરમાથી સ્વભાવ છે. તેમ સાધુ પુરૂષ સ્વભાવથી જ બીજાનું હિત કરવાને કટીબદ્ધ થાય છે. ૧૪
ખરૂં કહીએ તે સજજન પુરૂ પ્રાણીઓને ગુણ કરી પોતે દોષ વહોરી લે છે. તે માટે કહેલ છે કે
यद्वद् भानुर्वितरति करैर्मोदमम्भोरुहाणां,
शीतज्योतिः सरिदधिपति लन्धद्धिं विधत्ते ।। · वार्दो लोकानुदकविसरैस्तर्पयत्यस्तहेतु
स्तद्वद्दोषं रचयति गुणैः सज्जनः प्राणभाजाम् ॥१५॥ જેમ સૂર્ય અસ્તને હેતુ બની પિતાના કિરણથી કમળને હર્ષ આપે છે. ચંદ્ર પિતે અસ્તનો હેતુ બની સમુદ્રને વધારે છે. મેઘ પિતે અસ્તને હેતુ બની કેને પાણીની છળથી તૃપ્ત કરે છે. તેમ સજ્જન પુરૂ બીજાને ગુણ કરી પિતે દેષ વહેરે છે. ૧૫
આ હકીક્તની વિશેષ પુષ્ટિ માટે ઉત્તમ પુરૂષ બીજાને ઉપયોગી સાધનભૂત થવામાં કેટલું દુઃખ વહારે છે. તે માટે કપાસનું દષ્ટાંત તપાસીએ..