________________
પરિચ્છેદ,
સુસંગતિ-અધિકાર. . - હવે વિશેષ કહેવાથી શું? પુરૂષને સંગ મહાન ફળદાયક છે. જેમકે સસુદ્રના કાંઠા ઉપર જે વૃક્ષે છે તેના ક્યારે સમુદ્રની વેળના પાણીથી ઉછળેલ રત્નથી ભરપુર છે. ૧૭
સુસંગતિની મહત્તા. कान्तारभूमिरुहमौलिनिवासशीला:, प्रायः पलायनपरा जनवीक्षणेन । कूजन्ति तेऽपि हि शुकाः खलु रामनाम,
सङ्गः स्वभावपरिवर्तविधौ निदानम् ॥ १८ ॥ જંગલના વૃક્ષોના શિખર ઉપર વાસ કરનારાં, મનુષ્યને જોઈ ઉડી જનારાં એવાં જે શુક પક્ષીઓ રામ નામ જપે છે તે સ્વભાવ બદલવાનું મૂળ કારણું સત્સંગતિ છે એમ નિર્ણય થાય છે. ૧૮ - અજ્ઞાન માણસ કુમાર્ગે ચાલે તેમાં તેને શે અપરાધ ?
एकं हि चक्षुरमलं सहजो विवेकस्तद्वद्भिरेव सह संवसतिर्द्वितीयम् । एतद् द्वयं भुवि न यस्य स तत्त्वतोऽन्धस्तस्यापमार्गचलने खलु कोऽपराधः॥१९॥
સહજ એ જે વિવેક ( જ્ઞાન ) તે એક નિર્મળ નેત્ર કહેલ છે અને વિવેકી (જ્ઞાનિ ) પુરૂષોની સાથે રહેવું એ બીજું નેત્ર છે. પૃથ્વીમાં આ બે નેત્ર (આંખ) જેને નથી તે પુરૂષ તત્ત્વથી ( શદ્ધ જ્ઞાનથી ) આંધળે છે એમ જાણવું તેથી તેના ખરાબ માર્ગ તરફ ચાલવામાં કર્યા અપરાધ ( ગુન્હો ) છે ? ' અર્થાત કે જેને વિવેક અને વિવેકીને સંગ નથી, એ પુરૂષ કુમાર્ગે ચાલે તે સ્વાભાવિક છે માટે સુજ્ઞ પુરૂષે પ્રથમનું નેત્ર મેળવવા માટે વિવેકી પુરૂષને સંગ કરવો અને આ બન્ને નેત્ર મળવાથી જરૂર કુમાર્ગથી તે અટકી શકશે એ વ ભાવાર્થ છે. ૧૯ સજીની સંગતિ મનુષ્યનું શું શું ભલું કરી શકતી નથી?
માન્તા. हन्ति ध्वान्तं हरयति रजः सत्त्वमाविष्करोति, प्रज्ञा सूते वितरति सुखं न्यायवृत्तिं तनोति । धर्मे बुद्धि रचयतितरां पापबुद्धिं धुनीते, पुंसामो वा किमिह कुरुते सङ्गतिः सज्जनानाम् ॥ १०॥