________________
પરિચ્છેદ
કુસાધુ-અધિકાર
શાહ
અનાચારી ગુરૂના ઉપદેશનું નિફળપણું. सर्वाभिलाषिणस्सर्वभोजिनः सपरिग्रहाः।
अब्रह्मचारिणो मिथ्योपदेशा गुरवो मताः ॥८॥ સર્વ પદાર્થોની ઈચ્છા રાખનારા, સર્વ ભક્ષી, ધનાદિ પરિગ્રહવાળા, બ્રાચર્ય હીન ગુરૂઓ, મિથ્યા ઉપદેશવાળા મનાયેલા છે (અથાત્ તેઓને ઉપદેશ વૃથા છે.) ૮ માત્ર નામધારી સાધુઓને નમવાની મના.
માર્યા (થી૧૪) वन्दामि तवं तहसंज, मंच खन्तीय बम्भचेरञ्च ।
जंजीवाण नहिंसा जश्च नियत्ता गिहावासा ॥ए। જેમાં તપ તેમજ સંયમ, ક્ષમા, બ્રહ્મચર્ય, શાન્તિ, પ્રાણી માત્રની અહિંસા અને અનિયત ગ્રહવાસ એક આશ્રમ-મઠમાં નિત્ય ન રહેવું તે ઈત્યાદિ શુભ ગુણે છે તેઓને હું નમન કરૂં છું ૯
વંદનીય ગુણ છે કે વેશ? ज इते लिङ्गपमाणं वन्दाहीं निन्हए तुम सव्वे ।
एए अवन्दमाणस्स लिङ्गमवि अप्पमाणंते ॥१०॥ જે લિંગ માત્ર વજનીય હોય તે એટલે કે યતિને વેષ ધારણ કરવાથી વદનય કરતા હોય તે ધૂર્તો-નિન્હ પણ વન્દનાને પાત્ર થાય છે, માટે કેવળ બાહ્ય ચિન્હધારી વન્દનાને પાત્ર નથી; કારણકે એ પોતે જ અપ્રમાણુ હેવાથી તેને વેશ પણ અપ્રમાણ જ છે. ૧૦
વિશેષ પ્રમાણે. पासत्थाइं वन्दमाणस्स नेव कित्ती न निज्जरा होइ ।
कायकिलेसं एमेव कुणइ तह कम्मबन्ध श्च ॥ ११॥ પાસસ્થાદિકને વંદના કરતાં યશકીર્તિ અથવા નિર્જરા કંઈ પણ થાય નહિ માત્ર કાયકલેશ તથા નવાં કર્મ બંધાય છે પણ લાભ થતો નથી૧૧ - વળી કહ્યું છે કે –
असुइठाणे पडिया चम्पगमाला न कीरई सीसे ।
पासत्थाइठाणेसु वट्टमाणा तह अपुज्जा ॥१॥ ૪ ૧૧ થી ૧૬ સંધપટ્ટકની ટીકાના. ૨૮