________________
તીય
૨૦૬
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. અજ્ઞાનરૂપી અન્ધકારને નાશ કરે છે, રજોગુણનું હરણ કરે છે, સરવ ગુણને પ્રગટ કરે છે, બુદ્ધિને જન્મ આપે છે, સુખને વિસ્તારે છે, ત્યાયની વૃત્તિને પાથરે છે, ધર્મમાં અત્યન્ત બુદ્ધિને કરે છે. અને પાપરૂપી કુબુદ્ધિને નાશ કરે છે. એમ સજજન પુરૂની સંગતિ (સંગ) પુરૂનું અહિં શું શું હિત કરતી નથી? અથ. તુ મનુષ્યમ્ સવ જાતનું હિત કરે છે. ૨૦
સત્સંગથી થતા ફાયદા.
રળી. हरति कुमति भिन्ते मोहं करोति विवेकितां, वितरति रतिं सूते नीति तनोति गुणावलिम् । प्रथयति यशो धत्ते धर्म व्यपोहति दुर्गति,
जनयति नृणां किं नामीष्टं गुणोत्तमसङ्गमः ॥२१॥ મનુષ્યને ગુણવાળાજનોને સંગ શું ઇછિતને નથી આપતે? અર્થાત સર્વ આપે છે. તે બતાવે છે. સુસંગ કુબુદ્ધિને હરે છે તથા અજ્ઞાનને ભેટે છે. વિવેકપણું બતાવે છે, સંતેષને આપે છે, ત્યાયને પ્રસરે છે. તથા ગુણશ્રેણીને વિસ્તાર છે. અને કીર્તિને ફેલાવે છે. ધર્મને ધારણ કરે છે. નરક (તિર્યગતિ) ને નાશ કરે છે. એમ ગુણોત્તમજનને સંગ તે અભીષ્ટ પદાર્થ આપે છે તે માટે ઉત્તમ જનને સંગ કરે. ૨૧ તથા–
રાહૂઢવિત. (૨૨ થી ૨૪) लब्धं बुद्धिकलापमापदमपाकर्तुं विहर्तुं पथि, प्राप्तुं कीर्तिमसाधुतां विधुवितुं धर्म समासेवितुम् ।। रोध्धुं पापविपाकमाकलयितुं स्वर्गापवर्गश्रियं,
चेत्त्वं चित्त समीहसे गुणवतां सङ्गं तदङ्गीकुरु ॥२॥ હે ચિત્ત ! જે તું પુષ્કળ બુદ્ધિ મેળવવાને, દુઃખ નાશ કરવાને, ન્યાય માર્ગમાં ચાલવાને, કીર્તિ મેળવવાને, ખળતા નાશ કરવાને, ધર્મ સેવવાને, પાપ - કવાને, સ્વર્ગ તથા મોક્ષની સમૃદ્ધિ મેળવવા ઈચ્છતું હે તે સત્સંગ સ્વીકાર. ૨૨
મિત્રને સત્સંગને બેધ. ये जात्या लघवः सदैव गणनां याता न ये कुत्रचित, पज़यामेव विमर्दिताः प्रतिदिनं भूमौ विलीनाभिरन् ।