________________
ગુણપ્રશ’સા-અધિકાર.
દૈવે તેના સ્વાદનેા તને ન અધિકાર આપ્યા, એથી ઇર્ષ્યાથી એની આમરૂ ઉથાપશે. તારા અતે થશે તેાલ ધમકશે ઢીલા ઢોલ. તારા ખેલે ખેલ બધા તુજને સંતાપશે; અમથા મકે શું આમ કહે દલપતરામ, સાકર તે ઠામ ઠામ વિશ્વ વિષે વ્યાપશે. ૪
આટલા ઉપરથી સમજાશે કે અજ્િ જીવાત્મ: માટે કઇ ગ્રાહ્ય છે જ મહિ, જ્યારે ભવિ જીવાત્મા ક્વચિત્ કુસંગના મલિન પડથી આછાતિ થઈ પરિન ઢામાં પડી જાય તેથી ખચાવવા તે જરૂરનુ` છે. ગુણ ગ્રહણ કરનારના ધર્મ એ છે કે વિ શાળ વિશ્વમાંના અનંત અવગુજ્જુનાં સ્થાન પ્રત્યે અંધ થઇ ગુણને એઈ શકે છે, ત્યારે અલ્પજ્ઞના સ્વભાવ ગમે તેટલા વિશાળ ગુણુ વચે પણ્ અવગુણુ શેાધવાના હાય છે. કે જે પ્રકૃતિ જ આત્મ વિકાશમાં વિજ્ઞરૂપ થાય છે.
૧૫
આત્મપ્રસશા એ જ આત્મ ઉત્કૃષ માં આવરણરૂપ છે છતાં કોઈ કાઇ વખત જ્ઞાની પુરૂષા પેાતાની પીછાણુ આપતાં જે શબ્દો પ્રકાશે તે પ્રશસાથી દૂરના વિષય છે,કેમકે તેમાં તેમના હેતુ સ્વાત્મપ્રશંસાના હેાતા નથી પણ અન્યને સત્ય ઉત્તર આપવાને હાય છે, છતાં આ વાતને નિદારૂપે ગણી એક શબ્દને હેતુ વગર ગાખી રાખવા તે ઉચિત નથી, કેમકે જ્ઞાન અને ભાવના વિવેકયુક્ત હાય તે જ ફળદાયક છે. કહેલ છે કે
महति लघुत्वशङ्का न कर्तव्या
( મહા પુરૂષમાં હલકાઈની શંકા ન કવી )
अनुष्टुप्
यद्यपि स्वच्छभावेन, दर्शयत्यम्बुधिर्मणीन् ।
तथापि जानुदनोऽयमिति चेतारी मा कृथाः ॥ १ ॥
હે મનુષ્ય ! મુદ્ર પાતાની સ્વચ્છતાથી અંદર રહેલ મણિએને દર્શાવી આપે છે, તે ઉપરથી તારે એમ ન સમજવું કે, “ આ સમુદ્ર ઢીંચણ જેટલેા ઉંડા છે. ” ૧
કહેવાના આશય એવા છે કે, કોઇ મહાત્મા પોતાના હૃદયની નિર્મળતાથી –સરળતાથી પોતાના આશય જણાવી આપે, તે ઉપરથી એમ ન સમજવુ' કે, તે મહાત્મા ગાંભીર અથવા દીદશી નથી. મહાત્મા પુરૂષ ઉપર તેવી લઘુતાની શંકા કરવી જ નહી.