________________
પરિયોદ
ગુણુ પ્રસશા અધિકાર.
૧૯૩
સાધુ પુરૂષ નિ ન હોય તેા પણ સારા છે અને દુર્જન પુરૂષ સમૃદ્ધિમાન હાય તે પણ સારા નથી. ઘેાડા દુખ`લ હાય તા પણ થેાભા આપે છે અને ગધેડા પુષ્ટ હાય તે પણ શેલાં આપતા નથી. ૧
આ સવે` હૅકીકતના વિચાર કરવા પછી એટલું તે સહેજ સમજી શકાશે કે, ગુણુવાન ગમે ત્યાં છાનેા રહે તે પણ તે પેાતાના ગુણ્ણાથી પ્રકાશિત થાય છે. કેમકે
માર્યો.
विषमस्थितोऽपि गुणवान्, स्फुटतरमाभाति निजगुणैरेव । जलनिधिजलमध्येsपि हि, दीप्यन्ते किं न रत्नानि ॥ २ ॥
જેમ રહ્ના સમુદ્રના જળની અંદર રહેલાં છે તે પણુ તે પ્રકાશી નીકળે છે તેમ ગુણુવાન માણુસ વિષમ સ્થાનમાં રહ્યા હાય તા પણ તે પાતાના ગુણુથી સ્કુટ રીતે ઝળકી નીકળે છે. ર
એટલું જ નહિ પણ કેટલાએક પદાર્થોં અમુક વખતે આછા થવાથી જેમ શોભે છે, તેમ
મહાત્મા પુરૂષ કસાવાથી ઉત્કૃષ્ટતાને પ્રાપ્ત કરે છે. शिखरिणी
मणिः शाणाल्लीः समरविजयी हेतिनिहतो,
मदक्षीणो नागः शरदि सरितः श्यानपुलिनाः । कलाशेषचन्द्रः सुरतमृदिता बालवनिता,
निम्न शोभन्ते गळितविभवाश्वार्थिषु नृपाः ॥ ३ ॥
શરાણુથી છેલેલે મણિ, રણભૂમિમાં હથીગ્મારાથી ઘાયલ થયેલા વિન્ચી વીરનર, મદથી ક્ષીણ થયેલે હાથી, શૠૠતુમાં સુકાઈ ગયેલા કાંઠાવાળી નદી, અવશેષ કળાવાળે ખીજના ચંદ્ર, ક્રીડામાં ગ્લાની પામેલી ખાલ નિતા અને યાચ કાને દાન આપી વૈભવ રહિત થયેલા રાજાએ એ બધા આછા થવાથી શાલે છે. ૩ આ પ્રમાણે કહી આ ગુણુપ્રશંસા અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.