________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
તૃતીય
ચેતનવાળાં ( જગમ પ્રાણીએ-મનુષ્ય ) ના સંગેથી સારાં નરતાં ફળની પ્રાપ્તિ થાય તે વાત તે એક તરફ રહી પરંતુ જડ–સ્થાવર એવા વૃક્ષના સંગથી પણ સારૂં' નરતુ' ફળ પ્રાપ્ત થાય છે, એટલે અશાક ( આશેાપાલવ ) ના આશ્રય કરવા થી શાકના નાશ થાય છે અને ઋદ્ભુિત ( વિભીત–મહેડાં ) ના વૃક્ષને આશ્રય કરવાથી કલહ ( કજીયે ) ઉત્પન્ન થાય છે. ૭
સત્સંગ સુલભ નથી.
सुसङ्गस्योपदेशोऽपि लभ्यते न यथा तथा । इत्यर्थे लोकविख्याता, प्रभाकरकथोच्यते ॥ ८ ॥
૨૦૦
સહેલી રીતે ઉત્તમ સ`ગના ઉપદેશ (માત્ર) પશુ મળી શકતે નથી એ નિણું ય • કરવા માટે સુપ્રસિદ્ધ પ્રભાકર (એક બ્રાહ્મણના પુત્ર) ની કથા કહેવાય છે. ૮
'ભરતપુર નામના નગરમાં નિત્ય સંધ્યાદિ છ કર્મ કરનારા દિવાકર નામના બ્રાહ્મણુ વસત હતા તેને ઘણી ખાતરા એકના એક પુત્ર હતા જેનુ નામ પ્રભાકર હતું તે પુત્ર જ્યાંથી સમજવા શીખ્યા ત્યાંથી નિર’કુશ હાથીની માક વિચરવા લાગ્યા અને જુગાર ખેલવા વગેરેનું કામ કરવા લાગ્યું। તેના પિતા અનેક પ્રકારે તેને શીખામણ આપે છે પરંતુ તે તેને માનતા નથી અને પોતાની મરજી મુજબ આહાર વ્યવહાર કરવા લાગ્યા એમ કરતાં દિવાકર બ્રાહ્મણનું મરણુ પાસે આવ્યું. ત્યારે પુત્રને પાસે ખેાલાવીને કહ્યું કે ભાઇ ! તને મે... અનેક વખત શીખામણેા આપી પરંતુ તે તે ઉપર ધ્યાન આપ્યું નહિ... હવે મારે। આ અવસાનના સમય છે માટે તને ટુકી ત્રણ શિક્ષા ( શ્રીખામણુ ) આપું તે શાંભળ. પ્રથમા સત્યને જાણનાર શેડ ( વામી ) ની નેકરી કરવી (૧) ખીજી સુન્દર સ્વભાવવાળી સ્ત્રી પરણવી (૨) અનેત્રીજી' નિલેૌભી મનુષ્યને મિત્ર કરવા (૩) પ્રભાકર પણ આ વાત સાંભળી જુગાર રમવા ચાલ્યુંા ગયા. ત્યાં જુગાર રમતાં સાંભળ્યુ કે “ તારા પિતા મરણુ શરણુ થયા ” ત્યારે પ્રભાકરે પેાતાના મિત્રને કહ્યુ કે મિત્ર ! તું જા અને મારા પિતાના શવને દાદુ વગેરે કર તેથી તે મિત્રે તે ક` બધુ કર્યું` અને પ્રભાકર ા વ્રતના ગૃહમાં જ બેસી રહ્યા આમ તેની ઉત્તર ક્રિયા પણ તે પ્રભાકરે મિત્રદ્રારા કરાવી પછી કેટલાક સમય ગયા બાદ તેણે વિચાર કર્યો કે મારા પિતા જે મને ભલામણ કરી ગયેલ છે તેની પરીક્ષા કરવી કે સત્ય ન જાણુનાર સ્વામીની નોકરીથી શું સંકટ થાય છે ? તેમ કુશીલા સ્ત્રી તથા લેાભી મિત્ર કરવાથી શું પરિણામ આવે છે ? તેને તપાસ કરવા એમ વિચાર કરી તેણે એક “ સિંહ ” નામના એક ગામના ઠાકારની નોકરી કરવાનું નક્કી કરી તે કામમાં જોડાશે અને ત્યાં તેની દાસી જે વસ્યા હતી તેનેજ પરણ્યા અને ગામમાં એક “ લાભાનન્દી ’' કરીને વાણી હતા તેની સાથે મિત્રતા બાંધી હવે પ્રભાકર બ્રાહ્મણુ અને સિંહ નામના ઠાકાર બન્ને જણાએ લશ્કર એકત્ર કરી યુદ્ધ કરીને પાસેના મ્હોટા દેશના રાજાને મારી દેશ પચાવી પાડયા. એટલે પ્રભાકરની મદદયા “સિહુ ” ઠાકાર મહેાટા દેશના અધિપતિ થઇ ગયા તેમ પ્રભાકરને પણુ રાજાએ ધન સપત્તિ આપી. તે બધી ધન સંપત્તિ પ્રભાકરે પેાતાના મિત્ર લેાભાનન્દીને ત્યાં રાખી. આ આનન્દ ચાલી રહ્યો છે તેમાં પ્રભાકરે વિચાર કર્યો કે રાજાનેા, મિત્રના અને સ્ત્રીના મારા ઉપર કેટલા પ્યાર છે ? તેની પરીક્ષા કરૂં એમ ધારી
"